વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો,જરૂર જણાશે તો પેટાચૂંટણીનું આયોજન પાછું ઠેલવામાં આવશે,સરકાર સાથે ચર્ચા-વિચારણા કરાશે
વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં ચૂંટણી પંચે ઉલ્લેખ કર્યો છે કે જરૂર જણાશે તો પેટાચૂંટણીનું આયોજન પાછું ઠેલવામાં આવશે.સરકાર સાથે આ અંગે ચર્ચા-વિચારણા ચાલું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. જેથી આ પિટિશન રદ થવી જોઈએ. ચૂંટણી પંચના આ જવાબ બાદ હવે આગામી સુનાવણી 24 ઓગસ્ટ સુધી […]
વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે ચૂંટણી પંચે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં ચૂંટણી પંચે ઉલ્લેખ કર્યો છે કે જરૂર જણાશે તો પેટાચૂંટણીનું આયોજન પાછું ઠેલવામાં આવશે.સરકાર સાથે આ અંગે ચર્ચા-વિચારણા ચાલું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. જેથી આ પિટિશન રદ થવી જોઈએ. ચૂંટણી પંચના આ જવાબ બાદ હવે આગામી સુનાવણી 24 ઓગસ્ટ સુધી મુલત્વી રાખવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણનો ભય હોવાથી ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી મોકૂફ રાખવાની માગણી સાથે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો