Lockdown in Valsad : વલસાડમાં 10 દિવસનું સ્વયંભૂ લૉકડાઉન, કોરોના સામે લડવા હવે જનતા ખુદ મેદાનમાં

કોરોનાની વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇ ગુજરાતના વલસાડમાં (Valsad) લોકોએ સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત કરી છે.

Lockdown in Valsad : વલસાડમાં 10 દિવસનું સ્વયંભૂ લૉકડાઉન, કોરોના સામે લડવા હવે જનતા ખુદ મેદાનમાં
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 20, 2021 | 2:49 PM

Lockdown in Valsad : કોરોના વાયરસની બીજી લહેર સમગ્ર દેશમાં તબાહી મચાવી રહી છે. તેવામાં ગુજરાતના પણ હાલ બેહાલ જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા લોકડાઉન ન લગાડવામાં આવતાં ગુજરાતના વલસાડમાં (Valsad) કોરોનાની ચેઇન તોડવા લોકોએ સ્વયંભૂ લૉકડાઉનની જાહેરાત કરી છે. વલસાડ જિલ્લાના વેપારીઓ અને દુકાનદારોના સંગઠને જિલ્લા કલેક્ટર આર.આર. રાવલ અને બીજેપીના ધારાસભ્ય ભરત પટેલ સાથે બેઠક કરીને નિર્ણય લીધો છે.

રાજ્યની બધી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. ઓક્સિજન અને રેમડેસિવિર ઇંજેક્શન માટે દર્દીઓના પરિજન ધક્કા ખાય રહ્યા છે. કોરોનાની હાલની પરિસ્થિતી જોઇને દેશના કેટલાક રાજ્યોમાં હાલ અઠવાડિયાનું લોકડાઉન પણ લગાડવામાં આવ્યુ છે અને કેટલીક જગ્યાઓ પર ખાસ પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં સોમવારે કોરોનાના 71 નવા કેસ આવ્યા હતા જેની સાથે કુલ કેસની સંખ્યા 2,101 થઇ ગઇ છે. સાથે જ કોરોનાના સંક્રમણને કારણે 6 લોકોના મોત પણ થયા છે. સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં 416 દર્દીઓના ઇલાજ ચાલી રહ્યા છે જેને લઇને રવિવારે વલસાડમાં લૉકડાઉનની જાહેરાત થતાં જ મેગા સ્ટોરની બહાર લોકોની લાઇન લાગી ગઇ અને જરૂરિયાતનો સામાન લેવા માટે બજારોમાં ભીડ ઉમટી પડી.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

તમને જણાવી દઇએ કે રાજ્યમાં પહેલી એપ્રિલથી જ અન્ય રાજ્યોમાંથી આવનાર લોકો માટે આરટીપીસીઆર નેગેટિવ લાવવો ફરજિયાત છે. નહીં લઇને આવનાર પાસેથી 800 રૂપિયા લઇને એરપોર્ટ, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર તેમનો ટેસ્ટ કરવામાં આવે છે અને પોઝિટીવ આવવા પર તેમને આઇસોલેશન સેંટરમાં મોકલી આપવામાં આવે છે.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">