Vadodara: ધોરણ 10 અને 12 બાદ વિધાર્થીઓને કારકીર્દી માર્ગદર્શન માટે ટીવી નાઈને બે દિવસીય એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું

ટીવી નાઇન એજ્યુકેશન એક્સપોની(Tv9 Education Expo) મુલાકાત લઈ રહેલ વાલીઓ અને વિધાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો માં ટીવી નાઈન એજ્યુકેશન એકસપો ના પ્રયાસ ને આવકાર્યો હતો અને મૂંઝવતા પ્રશ્નોના જવાબો આ એજ્યુકેશન એક્સપોમાં થી મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

Vadodara: ધોરણ 10 અને 12 બાદ વિધાર્થીઓને કારકીર્દી માર્ગદર્શન માટે ટીવી નાઈને બે દિવસીય એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું
Vadodara TV9 Education Expo
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jun 04, 2022 | 10:56 PM

ગુજરાતમાં (Gujarat)  ધોરણ 10 અને 12 ના પરીક્ષાના પરિણામ(Result)  બાદ વાલીઓ અને વિધાર્થીઓને કારકીર્દીના(Careeer)  ઘડતર માટે ક્ષેત્ર પસંદગીનો મૂંઝવતો પ્રશ્ન હોય છે .  આ મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ ટીવીનાઈને(Tv9)  કર્યો છે. ટીવી નાઈને વડોદરા અને તેના આસપાસના વાલીઓ વિધાર્થીઓને કારકીર્દી માટે શેક્ષણિક ક્ષેત્ર પસંદગી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુ થી વડોદરા ની સૂર્યા પેલેસ હોટેલ ખાતે બે દિવસીય ટીવી નાઈન એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલે રીબીન કાપી ટીવી નાઈન એજ્યુકેશન એક્સપોને ખુલ્લો મુક્યો. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવોએ પણ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી.

વિવિધ શેક્ષણિક ક્ષેત્રોની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી શકશે

આ પ્રસંગે પોતાના સંબોધનમાં મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું કે બાળકો. માટે ટીવી નાઈન દ્વારા ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે, આ ખુબજ જરૂરી છે, વિધાર્થી અને તેના પરિવાર ને કારકિર્દી વિષયક માર્ગદર્શન મેળવવા માટે આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે, વાલી અને વિધાર્થી કારકિર્દી નું ક્ષેત્ર પસંદ કરવા જુદું જુદું વિચારે છે ત્યારે વિવિધ શેક્ષણિક ક્ષેત્રો ની માહિતી એકજ પ્લેટફોર્મ પરથી મળી રહે તે પ્રકારે ટીવી નાઈન દ્વારા ગોઠવાયેલ આ વ્યવસ્થા અને એજ્યુકેશન એક્સપો સરાહનીય છે.

વાલીઓ વિધાર્થીઓ એ મોટી સંખ્યામાં આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી

સાંસદ રંજન બેન ભટ્ટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્ર  પટેલે પણ ટીવી નાઈનના એજ્યુકેશન એક્સપો ના આયોજન ને બિરદાવ્યું હતું અને વાલીઓ તથા વિધાર્થીઓ માટે કારકિર્દી ઘડતર માટે પોતા ની રુચિનું ક્ષેત્ર પસંદ કરવામાં ઘણું મદદરૂપ સાબિત થશે. વડોદરા શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અગ્રણીઓ, શેક્ષણિક સંસ્થાઓ ના વડાઓ, વાલીઓ વિધાર્થીઓ એ મોટી સંખ્યામાં આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓ, વિવિધ શેક્ષણિક સંસ્થાઓએ હિસ્સો લીધો

ટીવી નાઈનના એજ્યુકેશન એક્સપો માં દેશ અને રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓ, વિવિધ શેક્ષણિક સંસ્થાઓએ ભાગ લઈ રહી છે, જેઓના સ્ટાફ દ્વારા વાલીઓ વિધાર્થીઓ ને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.દેશ વિદેશમાં અભ્યાસ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને અભ્યાસ લોન કેવી રીતે મેળવી શકાય તેના માર્ગદર્શન માટે વિવિધ બેંકોના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે.ટીવી નાઇન એજ્યુકેશન એક્સપોની મુલાકાત લઈ રહેલ વાલીઓ અને વિધાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો માં ટીવી નાઈન એજ્યુકેશન એકસપો ના પ્રયાસ ને આવકાર્યો હતો અને મૂંઝવતા પ્રશ્નોના જવાબો આ એજ્યુકેશન એક્સપોમાં થી મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગ્રાન્ડ મરકયોર( હોટેલ સૂર્યા પેલેસ) ખાતે તારીખ 4 જૂન અને 5 જૂન આયોજિત ટીવી નાઈન એજ્યુકેશન એક્સપો ની વિધાર્થીઓ વાલીઓ સ્વારે 9 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મુલાકાત લઈ શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">