VADODARA : શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો ભરડો, 24 કલાકમાં ડેંગ્યુના 28 કેસ સામે આવ્યા

વડોદરામાં નોંધાયેલા કુલ કેસોની વાત કરવામાં આવે તો ડેંગ્યુના કુલ 413 કેસ થયા છે. ચિકનગુનિયાના કેસોની સંખ્યા 272 એ પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 5:16 PM

VADODARA : વડોદરા શહેરમાાં રોગચાળો બેકાબૂ બન્યો છે.મચ્છરજન્ય અને પાણીજન્ય રોગ ફેલાતા આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. વડોદરામાં એક જ દિવસમાં ડેંગ્યુના 28 કેસ સામે આવ્યા છે. ચિકનગુનિયાના વધુ 6 કેસ સામે આવ્યા છે.બીજી તરફ કપૂરાઈ વિસ્તારમાં કોલેરાનો 1 કેસ સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું.. વડોદરામાં મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 27 ઓગષ્ટને શુક્રવારે 74 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી 28 નમૂના ડેંગ્યુ પોઝિટિવ મળી આવ્યા હતા.

વડોદરામાં નોંધાયેલા કુલ કેસોની વાત કરવામાં આવે તો ડેંગ્યુના કુલ 413 કેસ થયા છે. ચિકનગુનિયાના કેસોની સંખ્યા 272 એ પહોંચી છે. તો બીજી તરફ પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે.કમળાના વધુ 3 કેસ સામે આવ્યા છે.ટાઈફોડના નવા 5 કેસ મળતા કુલ આંકડો 33 પર પહોંચ્યો છે.

વડોદરામાં રોગચાળો ચિંતાજનક રીતે વધી રહ્યો છે.ગત વર્ષ કરતા આ વર્ષે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ ખુબજ વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને પણ માન્યું છે કે, રોગચાળામાં વધારો થયો છે.. ડેપ્યુટી કમિશનરે દાવો કર્યો હતો કે, મ્યુનિસિપિલ કોર્પોરેશનની ટીમે ઘરે ઘરે જઈ સરવે કરી રહી છે.. અને રોગચાળાને નિયંત્રણ કરવાની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : AHMEADABAD : હિંદુઓની બહુમતી વાળા નિવેદન અંગે DyCM નીતિન પટેલે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

આ પણ વાંચો : AHMEDABAD : DyCM નીતિન પટેલે કહ્યું ઝવેરચંદ મેઘાણીએ આઝાદીની લડત વખતે તેમના સાહિત્ય થકી અમૂલ્ય યોગદાન આપ્યું

 

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">