VADODARA : ડોકટરોની હડતાળનો આંશિક અંત, આજથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેલની અપીલને જુનીયર ડોકટરોએ સ્વીકારી છે. વડોદરાની SSG હોસ્પિટલમાં આજથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 9:38 AM

VADODARA: જુનિયર ડોકટરોની હડતાળનો આજે આઠમો દિવસ છે ત્યારે આ હડતાળને લઈને વડોદરાથી સારા સમાચાર સામે આવ્યાં છે. વડોદરામાં જુનિયર ડોકટરોની હડતાળનો આંશિક અંત આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન તેમજ આરોગ્ય પ્રધાન નીતિન પટેની અપીલને જુનીયર ડોકટરોએ સ્વીકારી છે. વડોદરાની SSG હોસ્પિટલમાં આજથી ઈમરજન્સી, ICU ,કોવીડ સેવાઓ શરૂ કરવામાં આવી છે. દર્દીઓને હાલાકી ન પડે તેવા હેતુથી જુનિયર ડોકટરો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માગણીઓના સ્વીકારનો લેખિત પત્ર મળ્યા બાદ સંપૂર્ણ રીતે હડતાળ પરત ખેંચાશે.

ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યપ્રધાન નીતિની પટેલે ગઈકાલે 10 ઓગષ્ટે આરોગ્ય વિભાગની તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય સચીવ, આરોગ્ય કમિશ્નર સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સરકાર દ્વારા પહેલા જ કહેવામાં આવ્યું છે કે સરકાર વાતચીત માટે તૈયાર છે, પણ ડોકટરોએ વાતચીત માટે આવવું પડશે. આ બેઠક બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હડતાળ કરી રહેલા જુનીયર ડોકટરોને અપીલ કરી હતી કે દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી હોવાથી હડતાળ સમેટી લેવામાં આવે.

આ પણ વાંચો : GIR SOMNATH : વનવિભાગની જમીન પર ફાર્મ હાઉસ બનાવનાર તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">