VADODARA: છાણીમાં સમસ્યા નિવારણના આશ્વાસન બદલે ભાજપ ઉમેદવાર સતીશ પટેલે ધમકી આપ્યાના આક્ષેપ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલા છાણી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલે પ્રચાર દરમિયાન સ્થાનિકોને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 18, 2021 | 7:58 PM

VADODARA: વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં આવેલા છાણી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સતીષ પટેલે પ્રચાર દરમિયાન સ્થાનિકોને ધમકી આપ્યાનો આક્ષેપ થયો છે. ભાજપના ઉમેદવાર સતીષ પટેલ છાણી વિસ્તારમાં પ્રચાર માટે ગયા હતા.જ્યાં શિવમ રેસિડેન્સી, શિવલિક સોસાયટીના રહીશોએ રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓની સમસ્યા અંગે રજૂઆત કરી હતી.

 

 

સ્થાનિકોનું કહેવું છે કે ભાજપના ઉમેદવાર સતીષ પટેલે તેમની સમસ્યા સાંભળવાની જગ્યાએ ધમકી આપતા કહી દીધુ હતું કે વોટ આપવા હોય તો આપજો, સત્તા ભાજપની જ આવવાની છે. જોઈએ છીએ કે તમને કોણ સુવિધા આપે છે? સ્થાનિકોના આ આક્ષેપ અંગે જ્યારે સતીષ પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે સ્થાનિકોના આક્ષેપ ફગાવી દીધા અને સુવિધા આપવાની ખાતરી આપવાની જગ્યાએ દોષનો ટોપલો બિલ્ડર પર ઢોળી દીધો હતો.

 

આ પણ વાંચો: અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં CM વિજય રૂપાણીએ ભાજપને જીતાડવા મતદારોને કર્યું આહ્વાન

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">