Vadodara : દાંડિયા બજારમાં સેનિટાઈઝર ભરેલા ગોડાઉન લાગી આગ, આગ પર કાબુ મેળવાયો

Vadodara : વડોદરા શહેરના દાંડિયા બજારના નારાયણ ભુવન ફલેટમાં આગ (Fire) લાગી હતી. સેનિટાઈઝર ભરેલા જથ્થાના ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ડીસીપી ( DCP ), એસીપી  (ACP ) સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 6:08 PM

Vadodara : વડોદરા શહેરના દાંડિયા બજારના (Dandia Bazar) નારાયણ ભુવન ફલેટ (NarayanBhuvanflat )માં આગ (Fire) લાગવાની ઘટના સામે આવી હતી.કોમર્શિયલ અને રેસિડેન્સીયલ વિસ્તાર હોવાને કારણે બ્રિગેડ કોલ ( Brigade call )  જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં આગ પર કાબુ મેળવાયો  છે.

વડોદરા (Vadodara) શહેરના દાંડિયા બજારના (Dandia Bazar) નારાયણ ભુવન ફલેટમાં આગ (Fire) લાગી હતી. સેનિટાઈઝર ભરેલા જથ્થાના ગોડાઉનમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ વિસ્તાર કોમર્શિયલ અને રેસિડેન્સીયલ વિસ્તાર હોવાને કારણે બ્રિગેડ કોલ ( Brigade call ) જાહેર કરવામાં આવ્યો હતો. આગની જાણ થતાં જ ડીસીપી ( DCP ), એસીપી  (ACP ) સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

 

ફલેટમાં આગ (Fire) લાગતા જ રહેવાસીઓ મકાનના ધાબા પર ચઢી ગયા હતા. આ તમામ લોકોને  ફાયરબ્રિગેડ (Fire brigade)દ્વારા હાઇડ્રોલિક વેન દ્વારા સલામત રીતે નીચે  ઉતારવામાં આવ્યા હતા. તેમજ 2 મહિલાઓને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. કોર્પોરેશનના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

આગ (Fire) પર તો કાબુ મેળવાયો છે પરંતુ સવાલ એ છે કે, રહેણાંક વિસ્તારમાં સેનિટાઈઝર (Sanitizer)ના જથ્થાને રાખવાની મંજૂરી કેમ આપવામાં આવી છે. આ બેદરકારી દાખવનાર લોકો સામે ક્યારે પગલાં લેવામાં આવશે તે જોવાનું રહેશે. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન કરતા મોટી ઘટના ટળી હતી.આગ ક્યા કારણોસર લાગી છે તે હજુ સામે આવ્યું નથી. આગને કારણે જાનમાલને વધુ નુકસાન ના થાય તે માટે, આગની જાણ થતાં જ ડીસીપી ( DCP ), એસીપી  (ACP ) સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">