Vadodara : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા મુશ્કેલી સર્જાઈ, આ ગામો માટે જાહેર કરાયું એલર્ટ

નર્મદામાં પ્રવાહિત પાણીનો જથ્થો 4.95 લાખ ક્યુસેક થયો છે, જેના પગલે નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાઓના (Dabhoi) નર્મદા કાંઠાના 4 ગામોમાં એલર્ટ (ALert) આપવામાં આવ્યુ છે.

Vadodara : સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા મુશ્કેલી સર્જાઈ, આ ગામો માટે જાહેર કરાયું એલર્ટ
Alert 4 villages in dabhoi taluka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 9:10 AM

રાજ્યમાં ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ભારે વરસાદને (Rain) પગલે કેટલાક ગામોમાં સ્થિતિ વણસી છે. તો બીજી તરફ ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના (Heavy Rain)પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. નર્મદામાં પ્રવાહિત પાણીનો જથ્થો 4.95 લાખ ક્યુસેક થયો છે, જેના પગલે નદી બે કાંઠે વહેતી થઇ છે. હાલ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાઓના (Dabhoi) નર્મદા કાંઠાના 4 ગામોમાં એલર્ટ (Alert) આપવામાં આવ્યુ છે. એટલું જ નહીં સાવચેતી અને સતર્કતા રાખવા તંત્રને સુચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા,કાંઠે જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે

નર્મદા ઘાટીના (Narmada River) ઉપરવાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને ઓમકારેશ્વર ડેમમાં (Omkareshvar dam) ધશથી છોડાતા પાણી થી સરદાર સરોવર જળાશય ભરાઈ રહ્યું છે. તેને અનુલક્ષીને આજે સાંજના 5 વાગે સરદાર સરોવર બંધ ખાતે 23 રેડિયલ ગેટ્સ 2.90 મીટરની નવી ઊંચાઈ સુધી ખોલવા પડશે. હાલમાં આ ગેટ્સ 2.25 મીટર ખુલ્લા છે અને તેમાં થઈને 3.50 લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઈ રહ્યું છે. વધુ ઊંચાઈ સુધી ગેટ ખોલ્યા પછી તેમાં થઈને નદીમાં પ્રવાહિત થતાં પાણીનું પ્રમાણ વધીને 4.50 લાખ ક્યુસેક થશે. આ ઉપરાંત જળ વિદ્યુત મથકમાંથી નદીમાં 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

જેના કારણે કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે.આ ઉપરાંત ચક્રતીર્થ ઘાટ, મલ્હારાવ ઘાટ , સોમેશ્વર ઘાટ સહિત 4 જેટલા ઘાટ પર પોલીસનો (Police) ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો માછીમારોને (Fisherman) પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">