વડોદરા: કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો , બાળક સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

વડોદરાના કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. કરજણના સંતોષનગર અને જલારામનગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યાં છે. આ વિસ્તારમાં બાળકો સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. આ તમામ દર્દીઓને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે […]

વડોદરા: કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો , બાળક સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટી થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Follow Us:
| Updated on: Jul 13, 2019 | 11:25 AM

વડોદરાના કરજણમાં દૂષિત પાણીના કારણે રોગચાળો વકર્યો છે. કરજણના સંતોષનગર અને જલારામનગર વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના કેસો સામે આવ્યાં છે. આ વિસ્તારમાં બાળકો સહિત 15 જેટલા લોકોને ઝાડા ઉલ્ટીની અસર થઇ હતી. આ તમામ દર્દીઓને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહત્વપુર્ણ છે કે જલારામનગર અને સંતોષનગરમાં પાછલાં કેટલાક દિવસોથી દૂષિત પાણીની સમસ્યા ઉભી થઈ હતી. આ મામલે કરજણ નગરપાલિકાના સત્તાધીશોને રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે પાલિકાના બહેરાં કાને રજુઆત ન પહોચતાં આ વિસ્તારના લોકોને રોગનો ભોગ બનવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">