VADODARA : દિવાળી ટાણે ફટાકડાની ખરીદીમાં ધૂમ વેચાણ, વેપારીઓમાં ખુશાલી

નોંધનીય છેકે કોરોના મહામારીમાં ગત વરસે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી. ત્યારે આ વરસે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાતા લોકો મનભરીને દિવાળી મનાવવા તૈયાર થઇ ગયા છે. બજારમાં દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:09 PM

દિવાળી ટાણે ફટાકડાની ખરીદીમાં બજારમાં પહેલા જેવો માહોલ જોવા મળ્યો નથી. વડોદરાના પોલો ગ્રાઉન્ડમાં ફટાકડા માર્કેટમાં દર વર્ષ જેવી ખાસ ભીડ ન હતી. જોકે ફટાકડાના વેપારીઓ આશા રાખી રહ્યા છે કે ગત વર્ષ કરતા આ વર્ષે તેમને સારો ફાયદો થશે. ગત વર્ષ કરતા 30 ટકા જેવી ઘરાકી વધી છે. તો રાજ્યમાં ફટાકડા ફોડવાનો નિયમ રાત્રે 8થી 10 વાગ્યા સુધીજ હોવાથી પણ ઘણા લોકો ધ્યાન રાખીને ખરીદી કરી રહ્યા છે.

નોંધનીય છેકે કોરોના મહામારીમાં ગત વરસે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી. ત્યારે આ વરસે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાતા લોકો મનભરીને દિવાળી મનાવવા તૈયાર થઇ ગયા છે. બજારમાં દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. અને, બજારમાં વેપારીઓના ચહેરા પર દિવાળીની ખુશી છલકાઇ રહી છે. ત્યારે આ વરસે ફટાકડા સહિતની દિવાળીની દરેક વસ્તુઓના વેચાણમાં ધૂમ વધારો નોંધાયો છે. જેને પગલે દિવાળીની રોનક જોવા મળી રહી છે.

સામાન્ય રીતે લોકો ખાસ દિવસે સોનાની ખરીદી કરતા હોય છે. ધનતેરસ, પુષ્ય નક્ષત્ર વગેરે દિવસોમાં સોનું ખરીદવું એ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું ખરીદવાથી આખા વર્ષ દરમિયાન ઘર અને વ્યવસાયમાં સમૃદ્ધિ આવે છે. ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ધાર્મિક માન્યતાનો અવગણીએ તો પણ સોનું હંમેશા રોકાણની દ્રષ્ટિએ ખરુ જ સાબિત થયું છે. રોકાણના તમામ વિકલ્પોમાં, સોનું હંમેશા સૌથી સુરક્ષિત હોય છે અને સૌથી વધુ વળતર આપનારૂ છે.

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">