VADODARA : સૂરસાગર તળાવની વચ્ચે મહાદેવની વિશાળ પ્રતિમાને સોનાથી મઢાશે

VADODARA : સૂરસાગર તળાવ વચ્ચે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા સોનાથી મઢાશે. સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સોનાનો વરખ ચડાવવામાં આવશે.

| Updated on: Mar 11, 2021 | 3:52 PM

VADODARA : સૂરસાગર તળાવ વચ્ચે બિરાજમાન સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા સોનાથી મઢાશે. સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની વિશાળ મૂર્તિને સોનાનો વરખ ચડાવવામાં આવશે. આ શુભ કાર્યમાં 16 કિલો સોનાનો ઉપયોગ થશે. 8 કરોડ રૂપિયાના સોનાના વરખના 4 બાય 6ના 2.40 લાખ ટુકડા તૈયાર કરવામાં આવશે. મૂળ ઓડિશાના કારીગરોની ટીમ દ્વારા 2022ની મહાશિવરાત્રી સુધીમાં સર્વેશ્વર મહાદેવજીને સોનાથી મઢવાનું કાર્ય પૂર્ણ થશે. આ જાણીતા કલાકારો અંબાજી, શિરડી, વડતાલ, જૂનાગઢ, ધોલેરાના સ્વામિનારાયણ મંદિરોને સોનાના વરખથી મઢી ચુક્યા છે. આ 111 ફૂટની પ્રતિમાના પેટના ભાગ સુધી તાંબાનું આવરણ ચડાવાયું છે. જેના પર ખાસ કેમિકલ લગાવીને સોનાના પાના ચડાવાશે. આ કામગીરી વિશાળ મૂર્તિના દરેક ભાગ પર કરવામાં આવશે.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">