વડાપ્રધાને કનોડિયા બંધુ નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું “બંને ભાઈ અમર થઈ ગયા”

  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે  છે.  કેશુભાઈ પટેલના નિધન બાદ વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે.સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું  તે બાદ તેઓ સૌ પ્રથમ કેશુબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા અને તે બાદ તેઓ નરેશ- મહેશ બંધુઓને શ્રદ્ધાંજલિ  પાઠવી  હતી. ગુજરાતના દિગ્ગજ કલાકરો મહેશ […]

વડાપ્રધાને કનોડિયા બંધુ નરેશ-મહેશને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કહ્યું બંને ભાઈ અમર થઈ ગયા
Follow Us:
| Updated on: Oct 30, 2020 | 11:33 AM

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે  છે.  કેશુભાઈ પટેલના નિધન બાદ વડાપ્રધાને તેમના કાર્યક્રમમાં ફેરફાર કર્યા છે.સવારે 9:45 વાગે પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું  તે બાદ તેઓ સૌ પ્રથમ કેશુબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા અને તે બાદ તેઓ નરેશ- મહેશ બંધુઓને શ્રદ્ધાંજલિ  પાઠવી  હતી.

ગુજરાતના દિગ્ગજ કલાકરો મહેશ અને નરેશ કનોડિયાનું એક જ સપ્તાહની અંદર નિધન થયુ. અને આજે વડાપ્રધાન તેમના નિવાસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતા. ત્યારે તેમને હીતુ કનોડિયાને કહ્યુ “બંને ભાઈ અમર થઈ ગયા”. કનોડિયા ફેમિલી વર્ષોથી ભાજપ સાથે જોડીયેલી છે. ત્યારે વડાપ્રધાને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">