વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તારીખ અને 14 અને 15 ડીસેમ્બરના રોજ કચ્છમાં જુદાજુદા વિકાસ કાર્યોને તે ખુલ્લા મુકશે. કચ્છના માંડવી ખાતે તે ડીસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત અને ધોરડોમાં તે રાત્રી રોકાણ કરે તેવી માહિતી હાલ મળી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો