ગુજરાતમાં 45 વર્ષથી મોટા માટેનો રસીકરણનો કાર્યક્રમ 3 દિવસ મૌકુફ, 17મી મે થી લઈ શકાશે રસી

45 વર્ષથી મોટી ઉમરના લોકો આગામી 17મી મેને સોમવારથી, કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ અનુસાર કોરોનાની રસી ( Vaccine ) લઈ શકશે.

ગુજરાતમાં 45 વર્ષથી મોટા માટેનો રસીકરણનો કાર્યક્રમ 3 દિવસ મૌકુફ, 17મી મે થી લઈ શકાશે રસી
45 વર્ષથી વધુ વય ધરાવનારાઓ માટે રસીકરણનો કાર્યક્રમ 3 દિવસ મૌકુફ, 17મી મે થી લઈ શકાશે રસી
Follow Us:
| Updated on: May 13, 2021 | 8:59 PM

કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ વેક્સિનના ( ( Vaccine )  )બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 સપ્તાહથી 16 સપ્તાહ કરવાના કરેલા નિર્ણયને પગલે, ગુજરાતમાં આવતીકાલ શુક્રવાર 14મી મેથી 16 મે રવિવાર સુધીના ત્રણ દિવસ 45 વર્ષથી મોટી ઉમરના લોકો માટેના રસીકરણનો ( Vaccination ) કાર્યક્રમ મૌકુફ રાખ્યો છે.

ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કરેલ જાહેરાત મુજબ, કેન્દ્ર સરકારે રસીના ( ( Vaccine )  )બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવામાં આવ્યો છે. જે 12થી 16 સપ્તાહ કરાયો છે. તેને લઈને, ગુજરાતમાં રસીકરણના કાર્યક્રમને રીશીડ્યુલ કરવામાં આવશે. હાલ રસીકરણના વર્તમાન શિડ્યુલને રીશિડ્યુલ કરવાને કારણે 45થી મોટી ઉમરના લોકો માટેના રસીકરણ કાર્યકમને રાજ્યભરમાં ત્રણ દિવસ માટે મૌકુફ રાખવામાં આવ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

45 વર્ષથી મોટી ઉમરના લોકો આગામી 17મી મેને સોમવારથી, કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ અનુસાર કોરોનાની રસી લઈ શકશે. નવા દિશા નિર્દેશ મુજબ હવેથી રસીના બે ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહનો સમયગાળો રાખવામાં આવશે.

જયંતિ રવિએ, એવુ પણ જણાવ્યુ કે, ગુજરાતમાં 18થી 45 વય જૂથના લોકોને રસી માટેના એપોઈમેન્ટ શિડ્યુલ અપાઈ ગયા છે તેમને રસી આપવામા આવશે. 18થી 45 વર્ષની વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવીને ટાઈમ સ્લોટ મેળવ્યાનો એસએમએસ મેળવી લીધા હોય તેમને જ, આગામી ત્રણ દિવસ એટલે કે 14 થી 16 મે સુધીમાં જે તે સમયગાળા અને તારીખ મુજબ રસી આપવામાં આવશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">