Corona: રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે ઓક્સિજનનો વપરાશ, 5 દિવસમાં જ મેડિકલ ઓક્સિજનનો વપરાશ ડબલ થયો

રાજ્યમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી છે. કોરોના વાઈરસના કારણે ઓક્સિજનના વપરાશમાં પણ વધારો થયો છે. માત્ર 5 દિવસમાં જ ઓક્સિજનની વપરાશ લગભગ ડબલ થઈ ગઈ છે.

Corona: રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે ઓક્સિજનનો વપરાશ, 5 દિવસમાં જ મેડિકલ ઓક્સિજનનો વપરાશ ડબલ થયો
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 8:58 PM

રાજ્યમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી છે. કોરોના વાઈરસના કારણે ઓક્સિજનના વપરાશમાં પણ વધારો થયો છે. માત્ર 5 દિવસમાં જ ઓક્સિજનની વપરાશ લગભગ ડબલ થઈ ગઈ છે. ડેટા મુજબ 9 એપ્રિલે રાજ્યમાં મેડિકલ ઓક્સિજનનો વપરાશ 472 મેટ્રિક ટન હતો, જે કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે. ત્યારે 4 એપ્રિલે એટલે કે માત્ર 5 દિવસ પહેલા જ ઓક્સિજનનો વપરાશ 234 મેટ્રિક ટન હતો. જેથી 5 દિવસમાં જ વપરાશ ડબલ થઈ ગયો છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

1 માર્ચ 2021ના રોજ મેડિકલ ઓક્સિજનનો વપરાશ 50 મેટ્રિક ટન હતો, જે 25 માર્ચ 2021ના રોજ 101 મેટ્રિક ટન થઈ ગયો હતો. જ્યારે 4 એપ્રિલે તે આંકડો વધીને 234 મેટ્રિક ટન પર પહોંચ્યો છે. ત્યારે માત્ર 5 દિવસમાં જ મેડિકલ ઓક્સિજનનો વપરાશ 472 મેટ્રિક ટન પર પહોંચ્યો છે. આ 472 મેટ્રિક ટન ઓક્સિજનમાંથી સરકારી હોસ્પિટલમાં 220 મેટ્રિક ટન અને પ્રાઈવેટ હોસ્પિટલમાં 252 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો વપરાશ થયો છે. આ આંકડા 9 એપ્રિલ સુધીના જ છે, ત્યારબાદ મેડિકલ ઓક્સિજનમાં વધારો પણ થઈ શક્યો હોય છે.

છેલ્લા 24 કલાકમાં 7,410 કેસ નોંધાયા 

રાજ્યમાં આજે 14 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7,410 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 73 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 25(1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં 25 (1 મૃત્યુ જિલ્લામાં), રાજકોટમાં 9 (2 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં 7(1 મૃત્યુ જિલ્લામાં), બનાસકાંઠામાં 2, જુનાગઢમાં 2 (1 મૃત્યુ જિલ્લામાં), અમરેલી-ડાંગ-ગાંધીનગરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,995 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,67,616 થઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: ‘નવું લોહી’ સિવિલમાં સેવા કરવા બન્યું સજ્જ, 60 તાલીમાર્થી તબીબો ફ્રન્ટલાઈન વોરિયર્સ બની લડી રહ્યા છે મહામારી સામે

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">