બનાસકાંઠાઃ દાંતામાં વરૂણદેવને રીઝવવા વેપારીઓએ બંધ પાળ્યો, ધંધા-રોજગાર બંધ રાખી વરૂણદેવને કરી પ્રાર્થના
બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા સૌ કોઈ ચિંતીત બન્યા છે. ત્યારે દાંતાના વેપારીઓએ વરૂણ દેવતાને રિઝવવા માટે બંધ પાળ્યો છે. વેપારી એસોસિએશનની અપિલને માન રાખીને વેપાર-ધંધા બંધ રાખ્યા છે. દાંતાના વેપારીઓએ વરૂણ દેવતાને રિઝવવા માટે ધંધા-રોજગાર બંધ રાખીને ભગવાનને પ્રાર્થના કરી છે. આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં પાલિકાએ મુકેલી કચરા પેટીને વેપારીએ ઉખેડીને ફેંકી દીધી, […]
બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા સૌ કોઈ ચિંતીત બન્યા છે. ત્યારે દાંતાના વેપારીઓએ વરૂણ દેવતાને રિઝવવા માટે બંધ પાળ્યો છે. વેપારી એસોસિએશનની અપિલને માન રાખીને વેપાર-ધંધા બંધ રાખ્યા છે. દાંતાના વેપારીઓએ વરૂણ દેવતાને રિઝવવા માટે ધંધા-રોજગાર બંધ રાખીને ભગવાનને પ્રાર્થના કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો