જૂનાગઢ: ગિરનાર રોપવેમાં પ્રવાસીઓની જામી ભીડ, દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

જૂનાગઢના ગિરનાર રોપવેમાં પ્રવાસીઓ આવતા ભીડ જામી છે. દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રોપવેમાં બેસી ભકતો અંબાજીના દર્શનનો લાભ લે છે. 2000 કરતા વધુ પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું. ગિરનાર પર્વત પર રોપવે બન્યા બાદ ભકતોમાં વધારો થયો છે. આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી, સ્વજનોએ સાચવવા માટે રાખેલા મહિલાનાં […]

જૂનાગઢ: ગિરનાર રોપવેમાં પ્રવાસીઓની જામી ભીડ, દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો
Follow Us:
| Updated on: Nov 15, 2020 | 4:18 PM

જૂનાગઢના ગિરનાર રોપવેમાં પ્રવાસીઓ આવતા ભીડ જામી છે. દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રોપવેમાં બેસી ભકતો અંબાજીના દર્શનનો લાભ લે છે. 2000 કરતા વધુ પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું. ગિરનાર પર્વત પર રોપવે બન્યા બાદ ભકતોમાં વધારો થયો છે.

આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી, સ્વજનોએ સાચવવા માટે રાખેલા મહિલાનાં મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ, VS શબઘરમાં મૃતદેહની સાચવણી અંગેનો કોઈ રેકોર્ડ જ નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">