જૂનાગઢ: ગિરનાર રોપવેમાં પ્રવાસીઓની જામી ભીડ, દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો
જૂનાગઢના ગિરનાર રોપવેમાં પ્રવાસીઓ આવતા ભીડ જામી છે. દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રોપવેમાં બેસી ભકતો અંબાજીના દર્શનનો લાભ લે છે. 2000 કરતા વધુ પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું. ગિરનાર પર્વત પર રોપવે બન્યા બાદ ભકતોમાં વધારો થયો છે. આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી, સ્વજનોએ સાચવવા માટે રાખેલા મહિલાનાં […]
જૂનાગઢના ગિરનાર રોપવેમાં પ્રવાસીઓ આવતા ભીડ જામી છે. દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રોપવેમાં બેસી ભકતો અંબાજીના દર્શનનો લાભ લે છે. 2000 કરતા વધુ પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું. ગિરનાર પર્વત પર રોપવે બન્યા બાદ ભકતોમાં વધારો થયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો