Gujarat Pakistan: પાકિસ્તાન કેદીને મોતનાં ત્રણ માસ બાદ નસીબ થઈ વતનની જમીન, જાણો શું હતી ઘટના

ભુજની જેલમાં સજા ભોગવી રહેલા કેદીનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ જેને ત્રણ માસ બાદ વતનની જમીન મળી.

Gujarat Pakistan: પાકિસ્તાન કેદીને મોતનાં ત્રણ માસ બાદ નસીબ થઈ વતનની જમીન, જાણો શું હતી ઘટના
Gujarat Pakistan: Three months after the death of a Pakistani prisoner, his homeland was destined
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:29 PM

Gujarat Pakistan: ગુજરાતની(gujarat) સરહદ સીમા પાકિસ્તાન(pakistan) દેશ સાથે જોડાયેલી છે તેથી કયારેક જમીન માર્ગે તો કયારેક દરીયાઈ માર્ગે પાકિસ્તાનથી લોકો ગુજરાતમાં જાણે-અજાણે ધુસણખોરી કરતા હોય છે. જેને સુરક્ષા એજન્સીઓ દ્રારા પકડવામાં આવતા તેને જેતે વિસ્તારની જેલ(jail)માં ધકેલવામાં આવતા હોય છે. ભુજ(Bhuj)ની જેલમાં સજા ભોગવી રહેલા કેદીનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ જેને ત્રણ માસ બાદ વતનની જમીન મળી.

ભુજની જેલમાં સજા ભોગવી રહેલા મુળ પાકિસ્તાનના તગજી ઉર્ફે મનવર રાવતાભાઈ હોથીમલનુ ત્રણ માસ પહેલા મૃત્યુ થયુ હતુ. પાકિસ્તાનના નગરપારકર, જીલ્લો-થરપારકર, સિંધપ્રાંત (પાકિસ્તાન) રહેવાસી તગજી હોથીમલનુ 15 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થયુ હતુ. જેના મૃતદેહને 16મી એપ્રિલે પોસ્ટમોર્ટમ માટે જામનગરની સરકારી ગુરૂગોવિંદસિંહ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. બાદ મૃતકની લાશને ત્રણ માસ સુધી કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

બંન્ને દેશની એસેમ્બલીની મંજુરી પ્રક્રિયા પુર્ણ થતા તેના મૃતદેહને પંજાબના વાઘા બોર્ડર પર પાકિસ્તાનને સોપવામાં આવ્યો છે. જેને 14 જુલાઈ 2021ના જામનગરની હોસ્પીટલમાંથી મૃતદેહનો કબજો મેળવીને પાકિસ્તાન સરકારને સોપવામાં આવ્યો, જેને મંજુરી મળતા પાકિસ્તાન તેના વતનની જમીન મળી હતી.

પરંતુ આવા એક અન્ય મૃત્યુ પામેલા પાકિસ્તાની કેદી ઈમરાન કામરાન જેના મૃત્યુદેહને છ માસથી જામનગરની જીજી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં છે. 14 જાન્યુઆરી માટે જામનગરમાં પોસ્ટમાર્ટમ માટે તેના મૃતદેહને લાવવામાં આવ્યો હતો. જે મૃતદેહને છ માસથી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.

ગત સપ્તાહમાં બે પાકિસ્તાનની કેદીની અંતિમવિધિ જામનગરમાં કરવામાં આવી હતી. પાકિસ્તાનના સૈયદ રહીમ 32 વર્ષીય યુવાનનુ મૃત્યુ થતા તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે 2 ડીસેમ્બર 2020માં જામનગર જીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યો હતો. 12 જાન્યુઆરીના રોજ આરબ મીશદી ઝધ નામના 50 વર્ષીય વૃધ્ધ પાકિસ્તાની કેદીનુ મૃત્યુ થતા તેને પોસ્ટમાર્ટમ માટે જામનગર લાગ્યા હતા.

બંન્નેના મૃતહેદની અંતિમવિધિ માટેની મંજુરી પ્રક્રિયા ભારત-પાકિસ્તાન બંન્ને દેશો વચ્ચેની પુર્ણ થતા જેના મૃતહેદના અંતિમવિધિ નવમી જુલાઈ 2021ના રોજ મોક્ષ ફાઉન્ડેશન સંસ્થા દ્રારા કરવામાં આવી હતી.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">