ઑમિક્રૉન રોગપ્રતિકારક શક્તિ તોડશે તો ત્રીજી લહેરની શકયતા વધારે છે : ડૉ.દિલીપ માવલંકર

એપીડિમોલોજીજસ્ટ ડો.દિલીપ માવલંકરનું ઓમિક્રૉનના મ્યુટેશન વિશે નિવેદન આપ્યું છે કે "ઑમિક્રૉન મ્યુટેશનથી 50થી વધુ ફેરફાર થાય છે" "ઑમિક્રૉન વાયરસ કોષથી શરીરમાં પ્રવેશ કરે છે" ઑમીક્રૉનના જીનોમ સિક્વન્સમાં મોટા પાયે ફેરફાર થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 5:19 PM

જો કોરોનાનો નવો વેરિઅન્ટ ઑમિક્રૉન રોગપ્રતિકારક શક્તિને તોડશે તો ત્રીજી લહેર ઝડપથી આવશે. આ નિવદેન આપ્યુ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર એપીડિમોલોજીસ્ટ ડો.દિલીપ માવલંકરે. તેમણે ઑમીક્રૉનના મ્યુટેશન અંગે વધુમાં જણાવ્યું હતું કે “ઑમીક્રૉન મ્યુટેશનથી 50થી વધુ ફેરફાર થાય છે. જે કોષથી શરીરમાં પ્રવેશ કરે છે. 3 સપ્તાહમાં 30-40 દેશોમાં આ વાયરસ ફેલાયો છે. અને વેકસીનેટેડ થયેલા લોકોને પણ ઑમીક્રૉન થઈ રહ્યો છે. જોકે ડેલ્ટા વેવ કરતા ઑમીક્રૉન હજુ સુધી ચિંતાનું કારણ નથી. હાલ રોગપ્રતિકારક શક્તિને ઑમિક્રૉન તોડી શકશે કે કેમ તેની પર સંશોધન ચાલી રહ્યું છે. વિટામીન Dથી ઑમિક્રૉન વાયરસને ટાળી શકાય છે. જો હર્ડ ઈમ્યુનિટી આવશે તો ઑમિક્રૉન ઝડપથી નહીં ફેલાય “

એપીડિમોલોજીજસ્ટ ડો.દિલીપ માવલંકરનું ઑમિક્રૉનના મ્યુટેશન વિશે નિવેદન આપ્યું છે કે “ઑમિક્રૉન મ્યુટેશનથી 50થી વધુ ફેરફાર થાય છે” “ઑમિક્રૉન વાયરસ કોષથી શરીરમાં પ્રવેશ કરે છે” ઑમિક્રૉનના જીનોમ સિક્વન્સમાં મોટા પાયે ફેરફાર થયો છે. 30 જગ્યાએ સ્પાઈક પ્રોટીનના ફેરફાર છે. રસીની અસર ઓછી થવાની લોકોને ચિંતા છે. 3 સપ્તાહમાં 30, 40 દેશોમાં આ વાયરસ ફેલાયો છે. વેકસીનેટેડ થયેલા લોકોને પણ ઑમિક્રૉન થઈ રહ્યો છે. ડેલ્ટા વેવની ઘાતકતા વધારે હતી. ઑમિક્રૉનમાં હજુ સુધી ચિંતાનું કારણ નથી.”

આ સાથે માવલંકરે ઉમેર્યું કે “આવા સમયે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટેશન જરૂરી છે. આ સમયમાં જાહેર મેળાવડા, સામાજિક પ્રસંગો જાહેરમાં ન કરવા જોઈએ. બંધ રૂમ કે હોલનો ઉપયોગ ટાળવો જોઈએ. રસીની કંપનીઓ પણ આ વેરિયન્ટની રસી બનાવવાની ચાલુ કરી દીધી છે. વિટામિન D થી આ વાયરસ ટાળી શકાય છે. હાર્ડ ઈંમ્યુનિટી હોય તો ઝડપથી ઑમીક્રૉન નહિ ફેલાય”

 

Follow Us:
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">