આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે OBC, SC અને ST સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા
ગાંધીનગરમાં એલઆરડીની પરીક્ષા પર અનામત અને બિનઅનામત સમાજ આંદોલન કરી રહ્યું છે. ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ઓબીસી, એસસી, એસટી સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. આગેવાનોએ જાહેર કરવામાં આવેલો પરિપત્ર ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો અને માંગણી કરી હતી કે વહીવટી વિભાગના અધિકારી જવંલત મહેતા અને અન્ય અધિકારીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. […]
ગાંધીનગરમાં એલઆરડીની પરીક્ષા પર અનામત અને બિનઅનામત સમાજ આંદોલન કરી રહ્યું છે. ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ઓબીસી, એસસી, એસટી સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. આગેવાનોએ જાહેર કરવામાં આવેલો પરિપત્ર ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો અને માંગણી કરી હતી કે વહીવટી વિભાગના અધિકારી જવંલત મહેતા અને અન્ય અધિકારીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આનંદનગર પોલીસે તેમની ફરિયાદ ન લેતા આગેવાનો એ આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો