કોરોના કહેર વચ્ચે સારા સમાચાર, વેક્સીન લીધા બાદ 90 વર્ષથી વધુ વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થયો

COVID-19 રસીકરણ કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ માનવામાં આવ્યું છે.પહેલ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ બાદ સિનિયર સિટીઝન્સ અને બીજા તબક્કામાં ૪૫ વર્ષથી ઉપરના લોકોના રસીકરણ બાદ હવે ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.

કોરોના કહેર વચ્ચે સારા સમાચાર, વેક્સીન લીધા બાદ 90 વર્ષથી વધુ વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો થયો
વેક્સીન બાદ સારી રોગપ્રતિકારક શક્તિ હાંસલ કરનાર 94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવે અને 91 વર્ષીય વૃદ્ધા ઇન્દુબેન અમરતલાલ દેસાઈ
Follow Us:
| Updated on: May 08, 2021 | 10:18 PM

COVID-19 રસીકરણ કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ માનવામાં આવ્યું છે.પહેલ તબક્કામાં ફ્રન્ટલાઈન વોરિયર્સ બાદ સિનિયર સિટીઝન્સ અને બીજા તબક્કામાં ૪૫ વર્ષથી ઉપરના લોકોના રસીકરણ બાદ હવે ૧૮ વર્ષથી ઉપરની વયના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.

કોરોના વેક્સિનની અસરકારકતા મૃતકો પૈકી વેકિસનના બે ડોઝ લેનાર માત્ર ૧.૧૬ ટકા લોકો મૃત્યુ પામ્યા હોવાના આંકડા પુરવાર કરે છે,બીજી તરફ ૯૦ વર્ષથી ઉપરની વયના બે વડીલોની કેસ સ્ટડીએ ભારતીય વેક્સીન શ્રેષ્ઠ હોવાનું સાબિત કરી દીધું છે.

ભરૂચના 91 વર્ષીય વૃદ્ધા ઇન્દુબેન અમરતલાલ દેસાઈએ 13 માર્ચના રોજ પોતાનો વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જેના 42 દિવસ બાદ 22 એપ્રિલે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. ઈન્દુબેનના શરીરમાં વેક્સિનની અસરઅભ્યાસ માટે 15 દિવસ બાદ 7 મેના રોજ પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર શક્તિમાં અનેક ગણો વધારો થયો છે. વૃદ્ધા ઇન્દુબેનનો એન્ટી બોડી ટેસ્ટ IgG 77 યુનિટ આવ્યું હતું. આજ રીતે 94 વર્ષના વૃદ્ધ ડો.પી.ટી.દવેએ પણ વેક્સિનના બંને ડોઝ સમય સર લીધા બાદ 14 દિવસ બાદ પોતાનો એન્ટીબોડી ટેસ્ટ કરાવતા તે 14% વધારે આવી છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

માનવ શરીરમાં ત્રણ પ્રકારના એન્ટીબોડી બને છે. માનવ શરીરમાં ઇમ્યુનોગ્લોબ્યુલન-એમ, જી, અને ઇ ત્રણ કેટેગરીમાં એન્ટિબોડી વર્ગિકૃત થાય છે. એમ પ્રકારની એન્ટિબોડી કોઇ રોગ લાગુ પડે એ બાદ 15 દિવસ સુધી રહેતી હોય છે. એ બાદમાં શરીરમાં જી પ્રકારની એન્ટીબોડી બને છે. જેને આઇજીજી કહેવામાં આવે છે. આ એન્ટિબોડી શરીરમાં લાંબા સમય સુધી સક્રિય રહેતી હોય છે. એલર્જી જેવા દર્દીમાં આઇજી – એમ બને છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">