હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર થતા પ્રાંતિજ, સોનાસણ, તલોદને મળશે આ સુવિધા

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર કરવામાં આવતા હિંમતનગર, પ્રાંતિજ, સોનાસણ તેમજ તલોદને નવા આધુનિક રેલ્વે સ્ટેશનની સુવિધા પ્રાપ્ત થઇ છે. જેને લઈ શુક્રવારે રેલ્વે સ્ટેશન અને તેની સુવિધાઓને ખુલ્લા મૂકવામા આવ્યા હતા. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]

હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર થતા પ્રાંતિજ, સોનાસણ, તલોદને મળશે આ સુવિધા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 13, 2019 | 2:40 PM

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર-અમદાવાદ બ્રોડગેજ રેલ્વે લાઈનમાં રુપાંતર કરવામાં આવતા હિંમતનગર, પ્રાંતિજ, સોનાસણ તેમજ તલોદને નવા આધુનિક રેલ્વે સ્ટેશનની સુવિધા પ્રાપ્ત થઇ છે. જેને લઈ શુક્રવારે રેલ્વે સ્ટેશન અને તેની સુવિધાઓને ખુલ્લા મૂકવામા આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃ નીલકંઠ વર્ણીના વિવાદ બાદ લોક કલાકારો પર ટિપ્પણીને લઈ ઓવોર્ડ પરત કરવાની ઝુંબેશ

સાબરકાંઠાને ઝડપી રેલ્વે વ્યવહારનો લાભ પ્રથમ વાર મળશે. આ માટેની તૈયારીના ભાગરુપે નવાનિર્માણ રેલ્વે સ્ટેશનને ખુલ્લા મૂકવામા આવ્યા હતા. હિંમતનગર જંકશન પર નવા અને આધુનિક નિર્માણ કરવામાં આવેલા રેલ્વે સ્ટેશન પર આજે નવી રેલ સુવિધાઓને લોકઉપયોગ માટે ખુલ્લી મુકી હતી. ગણતરીના દીવસોમાં જ હિંમતનગરથી અમદાવાદ સુધીની બ્રોડગેજ રેલ્વે લાઇનનો વ્યવહાર પણ શરુ કરી દેવામાં આવશે. બ્રોડગેજ રેલ્વે લાઇનના મુસાફરોને રેલ્વે સ્ટેશન પર ઇન્ટરનેટના ઉપયોગ માટે મફત વાઇફાઇ સેવા પણ મળી રહેશે. શુક્રવારથી જ તલોદ, પ્રાંતિજ અને સોનાસણ રેલ્વે સ્ટેશનો પર શુક્રવારથી જ વાઇફાઇ સેવાનો પ્રાંરંભ કર્યો છે.

રેલ્વેના ડીઆરએમ દીપક જહાંએ કહ્યું કે, પ્રથમ હિંમતનગરથી અમદાવાદ ખંડમાં ટૂંકા ગાળાના દિવસોમાં જ રેલ્વે દોડતી થઇ જશે. જે બાદ આગામી વર્ષના અંતમાં ઉદયપુરથી અમદાવાદ વાયા હિંમતનગરનો સંપૂર્ણ રેલવે ટ્રેક તૈયાર થતા દિલ્હી સુધીનો રેલ વ્યવહારની સુવિધા મળશે. હિંમતનગર ઉદયપુર રેલ્વે ખંડ પર હાલમાં વિશાળ પર્વતીય ટનલનું કામ ડુંગરપુર નજીક ચાલી રહ્યું છે. તે પૂર્ણ થતા જ દિલ્હી-અમદાવાદ રેલ્વે કનેકટીવીટીનો લાભ મળશે. સાબરકાંઠાના સાંસદની ઉપસ્થિતીમાં આજે રેલ્વે સ્ટેશન અને તેની સુવિધાઓનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું અને રેલ્વેના પ્રસ્થાન પહેલાની આ મહત્વની સુવિધા શરુ કરી દેવામાં આવતા હવે ટૂંકા ગાળામાં જ રેલ્વે દોડતી થઇ જશે.

સાંસદ દિપસિંહ રાઠોડે ટૂંક સમયમાં રેલવે સુવિધા કાર્યરત બનશે જેથી જિલ્લાના વિકાસના નવા આયામોનો દ્વાર ખુલશે સાથો સાથ રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓની સુવિધા માટે વાઇ-ફાઇ તેમજ અન્ય સુવિધાઓ પણ ખુલ્લી મુકવામાં આવી હોવાની લોકોને જાણકારી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આગામી દિવસોમાં જ શરુઆતમાં ત્રણથી ચાર જેટલી ઝડપી ટ્રેનની સુવિધા સ્થાનિકોને મળી રહેશે. આમ અમદાવાદથી હિંમતનગર ઓછા સમયમાં અવર-જવર કરી શકાશે. બ્રોડગેજ રેલ્વે લાઇન માટે સાબરકાંઠાના લોકોએ બે દાયકાથી વધુ સમયથી રજૂઆતો અને આંદોલનો કર્યા હતા અને હવે માંગણી સંતોષાઇ રહી હોવાનો લોકોને પણ આંનદ વ્યાપી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">