તાપીના પાણી વિયર કમ કોઝવે ઉપર ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ

ઉકાઈ જળાશયમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદી ઉપરના વિયર કમ કોઝવે ઉપર બે મીટરથી વધુ પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમા 1.23 લાખ ક્યુસેકથી વધુ પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમના 16 દરવાજા ખોલીને 1.64 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. રાદેર અને કતાર ગામને […]

તાપીના પાણી વિયર કમ કોઝવે ઉપર ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 20, 2020 | 9:43 PM

ઉકાઈ જળાશયમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદી ઉપરના વિયર કમ કોઝવે ઉપર બે મીટરથી વધુ પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમા 1.23 લાખ ક્યુસેકથી વધુ પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ઉકાઈ ડેમના 16 દરવાજા ખોલીને 1.64 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. રાદેર અને કતાર ગામને જોડતા તાપી નદી ઉપરના વિયર કમ કોઝવે 6 મીટરની સપાટીની ઉપર પાણી વહે એટલે લોકો માટે બંધ કરી દેવાય છે. હાલ 8.84 મીટરે પાણી વહે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. આ આગાહીને પગલે જો ઉકાઈના ઉપરવાસમાં અતિભારે કે ભારે વરસાદ પડશે તો તાપી નદીમાં હજુ પણ વધુ પાણી આવી શકે છે. અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી શકે છે. તંત્રને સાવચેત કરાયુ છે.

આ પણ વાંચોઃઉકાઈમાંથી પાણી છોડાતા, બારડોલીના હરીપુરાનો કોઝવે ડૂબ્યો, 12 ગામના લોકોને આવ જા કરવામાં મુશ્કેલી

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">