Tapi : ટેટ પાસ બેરોજગાર યુવાનોની વિદ્યાસહાયકની નવી ભરતી બહાર પાડવા માંગ

બેરોજગાર(Unemployed ) યુવાનોએ નવી ભરતીની માંગ કરી હતી. જો તાકીદે ભરતી બહાર પાડવામાં નહીં આવે તો તમામ જિલ્લાના ઉમેદવારોધીનગરમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામા આવી છે

Tapi : ટેટ પાસ બેરોજગાર યુવાનોની વિદ્યાસહાયકની નવી ભરતી બહાર પાડવા માંગ
TET Pass Unemployed Youth Wanted to Release New Recruitment of Academic Assistant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 10:46 AM

તાપી (Tapi ) જિલ્લામાં TET પાસ બેરોજગાર યુવક-યુવતીઓ દ્વારા સત્વરે વિદ્યાસહાયકની નવી ભરતી બહાર પાડવા કલેકટર (Collector ) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધીનગરમાં ફરીથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

તાપી જિલ્લામાં ટેટ પાસ બેરોજગાર યુવક-યુવતીઓએ તાપી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, કે પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ વચ્ચે સરકાર વિદ્યાસહાયકોની નવી ભરતી સત્વરે બહાર પાડે. RTE નિયમ મુજબ 19 હજારથી વધુ શિક્ષકોની ખાલી બેઠકો પર 60 % મુજબ 12,500 ની ભરતી રાજ્યનાં TET પાસ ઉમેદવારોને ન્યાય આપવામાં આવે. કારણ કે ટેટ ની વેલિડિટી 2011 થી અત્યાર વધારી એટલે ફોર્મ ભરાયા તે પ્રમાણે માત્ર 3300 ની ભરતી ખુબ જ છે. એમાં 633 જેટલા સરકારી શિક્ષકો આ ભરતીમાં ભાગ લીધો તેમાંથી 200 જેટલા રીપીટ થયા છે તો એમાં પણ અમુક ગેરહાજર રહેતા સીટ ખાલી પડેલી છે.

આ 3300 ભરતી પૂર્વ શિક્ષણમંત્રી એ આપેલી છે. RTE ના નિયમ મુજબ દર વર્ષે 3300 ની ભરતી કરવાની હોય છે. પણ કોરોના કાળમાં ભરતી ન થતા 4 વર્ષની ભરતી ભેગી બહાર પાડવી જોઇએ. હાલ એવી પરિસ્થતિ ઊભી થઇ છે કે રિપિટ થવાના કારણે સારા માર્કસ અને મેરીટ ધરાવતા ઉમેદવારો પણ નોકરીથી વંચિત રહી ગયા છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

આવા અનેક મુદ્દાઓને લઈને તાપી જીલ્લા ખાતે આવેદનપત્ર પાઠવીને બેરોજગાર યુવાનોએ નવી ભરતીની માંગ કરી હતી. જો તાકીદે ભરતી બહાર પાડવામાં નહીં આવે તો તમામ જિલ્લાના ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામા આવી છે. વિદ્યાર્થીઓએ એવી પણ રજુઆત કરી છે કે જો આ મામલે કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડશે.

Input Credit Nirav Kansara (Tapi )

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">