Tapi : ત્રણ જ દિવસમાં વેક્સિનેશનની મહા ઝુંબેશમાં 40 હજાર લોકોને આવરી લેવાયા, સૌથી વધુ પ્રિકોશન ડોઝ અપાયા

સૌથી વધારે વેક્સિનેશન (Vaccination )પ્રિકોશન ડોઝ લેનારાઓને કરવામાં આવ્યું હતું. અંદાજે 39 હજાર કરતા પણ વધારે લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો.

Tapi : ત્રણ જ દિવસમાં વેક્સિનેશનની મહા ઝુંબેશમાં 40 હજાર લોકોને આવરી લેવાયા, સૌથી વધુ પ્રિકોશન ડોઝ અપાયા
Vaccination in Tapi district (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 12:24 PM

તાપી (Tapi )જિલ્લામાં કોવિડ(Covid ) વેક્સિનેશન અંતર્ગત બીજો ડોઝ માટે બાકી લાભાર્થી તથા પ્રિકોશન ડોઝ માટેના બાકીના  લાભાર્થીઓના વહેલી તકે વેક્સિનેશન(Vaccination ) થઈ જાય તે સુનિશ્ચિત કરવા “કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ” યોજવાનું નક્કી કરવામાં આવેલ હતુ. જે અન્વયે તારીખ 29 જુલાઈ થી તારીખ 31 જુલાઈ દરમિયાન કોવિડ વેક્સિનેશન મહા ઝૂંબેશનું આયોજન તાપી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ હતુ.

આ મહાઝૂંબેશ દરમ્યાન આરોગ્ય વિભાગ દ્વારા હર ઘર દસ્તક અંતર્ગત ઘર ઘર ફરી આરોગ્ય સંસ્થાઓ ખાતે વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઝૂંબેશ દરમ્યાન કૂલ-40,329 લાભાર્થીઓને કોવિડ વેક્સિનેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં 306 પ્રથમ ડોઝ, 1009 બીજો ડોઝ અને 39,075 લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન જ તંત્ર દ્વારા વેક્સિનેશન ઝુંબેશ સઘન બનાવી દીધી હતી. અને આ જ કારણ છે કે કોરોનાની ચોથી લહેર આવે તે પહેલા જ તેના પર અંકુશ મેળવી શકાયો હતો. જોકે તેમ છતાં પાછલા કેટલાક દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે ફરી એક વાર વેક્સિનેશન પર જોર વધ્યુ છે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

પ્રિકોશન ડોઝ પર સૌથી વધારે ભાર :

હજી જે લોકોએ રસીકરણનો લાભ લીધો નથી. તેમજ પ્રિકોશન ડોઝ લેવાના પણ બાકી હોય તેવા લોકો માટે સરકારે વિશેષ અભિયાન ચલાવ્યું છે. આ જ અભિયાન હેઠળ તાપી જિલ્લામાં પણ કોવિડ વેક્સિનેશન અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે લોકો મહત્તમ આ અભિયાનનો ભાગ લે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને લોકોનો ખુબ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. અને માત્ર ત્રણ દિવસની અંદર જ 40 હજાર કરતા વધુ લોકોએ આ રસીકરણ અભિયાનનો લાભ લીધો હતો. જેમાં સૌથી વધારે વેક્સિનેશન પ્રિકોશન ડોઝ લેનારાઓને કરવામાં આવ્યું હતું. અંદાજે 39 હજાર કરતા પણ વધારે લોકોએ પ્રિકોશન ડોઝનો લાભ લીધો હતો.

Input Credit Nirav Kansara (Tapi )

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">