TAPI : સોનગઢ તાલુકાનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યું છે, જાણો આ ગામની સમસ્યા

સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામની વસ્તી આશરે 175 લોકોની છે, અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે, પહાડોની વચ્ચે વસેલા આ નાનકડા ગામને પાયાની કહી શકાય તેવી આરોગ્યની સુવિધા હોય કે ધોરણ પાંચ પછીના શિક્ષણની કે પછી ખેતી માટે વીજળીની તેમણે આ બધીજ બાબતે વેઠવાનો વારો આવ્યો છે.

TAPI : સોનગઢ તાલુકાનું એકવાગોલણ ગામ પાયાની સુવિધાઓ ઝંખી રહ્યું છે, જાણો આ ગામની સમસ્યા
તાપી : એકવાગોલાણ ગામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 3:40 PM

તાપી જિલ્લાના છેવાડે આવેલ એકવાગોલણ ગામ કે જ્યાં દરેક ચૂંટણીઓમાં સો ટકા મતદાન થાય છે, પરંતુ નાનકડા એવા સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામ હજુ પણ પાયાની કહી શકાય તેવી કેટલીક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે.

એકવાગોલણ ગામના લોકો પાયાની સુવિધા ઝંખે છે

ગુજરાત અને મહારાષ્ટ્રની હદને અડીના આવેલ તાપી જિલ્લાના એવા ઘણા ગામો છે, જે આજે પણ કેટલીય પાયાની કહી શકાય તેવી સુવિધાઓથી કોસો દૂર છે, જેમાંનું એક ગામ એટલે સોનગઢ તાલુકાનું એકવાગોલણ ગામ, આ ગામ પહાડોની વચ્ચે આવેલ છે અને તાપી જિલ્લાનું સૌથી ઓછી વસ્તી ધરાવતું ગામ છે. જેથી તેનો સમાવેશ કદાચ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં કરાયો હશે, પરંતુ સમસ્યા એ છે કે આ ગામ તેની ગ્રામ પંચાયત મેઢા ગામથી આશરે 35 કિલોમીટર દૂર છે, એટલે મેઢા ગ્રામ પંચાયતનું એકવાગોલણ ગામવાસીઓને કોઈપણ કામ હોય તો મહારાષ્ટ્ર થઈ બાર જેટલા ગામોમાંથી પસાર થઈને જવું પડે છે, જેથી તેમણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આદિવાસી ગામમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય

સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા આ ગામની વસ્તી આશરે 175 લોકોની છે, અહીંના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ છે, પહાડોની વચ્ચે વસેલા આ નાનકડા ગામને પાયાની કહી શકાય તેવી આરોગ્યની સુવિધા હોય કે ધોરણ પાંચ પછીના શિક્ષણની કે પછી ખેતી માટે વીજળીની તેમણે આ બધીજ બાબતે વેઠવાનો વારો આવ્યો છે.

ખેતી પશુપાલન પર સંપૂર્ણ નિર્ભર એવા એકવાગોલણ ગામ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે, જે આજેપણ ઘણી પાયાની સુવિધાઓથી વંચિત છે, આરોગ્ય, રેશનિંગનું અનાજ, બસની અસુવિધા, મોબાઈલ ટાવરની અસુવિધા, ખેતી માટે વીજળી, રસ્તા જેવી સમસ્યાઓથી ઝઝૂમતા આ ગામમાં નથી કોઈ રાજકીય નેતા ફરકતું કે નથી કોઈ અધિકારી, આઝાદી કાળથી વિવિધ સમસ્યાઓનો સામનો કરતા ગુજરાતના આ ગામને ગતિશીલ ગુજરાત કહેનાર રાજકારણીઓ આ ગામને પડખે ક્યારે આવશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો : કોંગ્રેસે કહ્યુ કે આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને 5 કરોડ આપે સરકાર, સરકારે કહ્યું આવા ખેડૂતોનો કોઈ રેકોર્ડ નથી, આર્થિક સહાયનો પ્રશ્ન જ નથી

આ પણ વાંચો : NARMADA : પ્રાથમિક શાળાઓ શરૂ, પરંતુ મધ્યાહન ભોજન યોજના હજુ બંધ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">