SURENDRANAGAR : રૂપિયા આપવાની ના પડતાં બે પુત્રો અને પુત્રવધુએ વૃદ્ધા માતાને મોતને ઘાટ ઉતારી દીધી

સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વિસ્તારમાં વડનગરમાં માતા પાસે રૂપિયા માગતા માતાએ રૂપીયા આપવાની ના પાડતા સગા બે પુત્રો અને પુત્રવધુએ સાથે મળી 65 વર્ષના વૃધ્ધ માતા પર લાકડાના ફટકા મારી હત્યા કરી..

SURENDRANAGAR : રૂપિયા આપવાની ના પડતાં બે પુત્રો અને પુત્રવધુએ વૃદ્ધા માતાને મોતને ઘાટ ઉતારી દીધી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 20, 2021 | 9:39 PM

SURENDRANAGAR : “માં તે માં બીજા બધા વગડાના વા” આ એક કહેવત છે. માતાની જોડી કોઇ ન આવે પરંતુ સુરેન્દ્રનગર શહેરના છેવાડાના વડનગર વિસ્તારમાં રહેતા વૃધ્ધ સવિતાબેન ને પોતાના જ પુત્રોએ રૂપિયા માટે રામ રમાડી દીધા હતા. વડનગર વિસ્તારમાં 65 વર્ષીય સવિતાબેન રહે છે.

તેમની બાજુમાં જ તેમના બન્ને પુત્રો રહે છે. ત્યારે સવિતાબેનના પુત્રોએ સવિતાબેન પાસે રૂપિયા માગ્યા. પરંતુ સવિતાબેને રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓ મનસુખ શંકરભાઇ દુધરેજીયા અને ભરત શંકરભાઇ દુધરૂજીયા અને પત્રવધુ સંગીતાબેન મનસુખભાઇ ઉશ્કેરાઇ ગયા હતા.

અને માતા સવિતાબેન સાથે ઝગડો કરી અને સવિતાબેન પર લાકડાના ફટકા મારી ફરાર થઇ ગયા હતા. જેથી આડોસ પાડોસના લોકો લોહી લુહાણ હાલતમાં સવિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ સારવાર કારગત નહી નિવડતા સવિતાબેન નું મોત થયુ હતું.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ સમગ્ર ધટનાની જાણ થતા સુરેન્દ્રનગર એ. ડીવીઝન પોલીસ (Surendra nagar Police) ઘટના સ્થળે પહોચી અને તપાસ હાલત ધરી હતી અને નાશી છુટેલા આરોપીઓ મનસુખ દુધરેજીયા અને ભરત દુધરેજીયા તેમજ સંગીતાબેન દુધરેજીયાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. અલગ અલગ ટીમો બનાવી આગળની તપાસ હાથ ધરી હતી.

જેથી પોલીસને બાતમી મળતા આરોપીઓને શહેરમાં જ છુપાયા હતા જેને ઝડપી લીધા હતા. અને ત્રણેય આરોપીઓના સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવવા મોકલતા આરોપી પુત્રવધૂ સંગીતાબેન ને પોઝેટીવ આવતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અને માતાની હત્યા કરનાર આરોપીઓ મનસુખ અને ભરતની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

જેથી બન્ને આરોપીઓએ પ્રાથમિક પુછપરછ માં માતાએ રૂપીયા નહી દેતા આ હત્યા કર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે હવે બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી અને હત્યામાં વપરાયેલ લાકડાના ફટકા તેમજ આ હત્યા પાછળ કોણ અન્ય જવાબદાર છે કે નહી તેની તપાસ કરશે. પરંતુ હવે આ નરાધમ બન્ને પુત્રોએ જનેતાની હત્યા કરી છે તો તેને કાયદાકીય રીતે સજા તો મળશે જ, પરંતુ હાલ તો પોતાની સગી જનેતાની હત્યા કરનાર બન્ને પુત્રો અને પુત્રવધૂ પર ચોમેરથી લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો : મ્યુકરમાઈકોસીસને મહામારી જાહેર કરવા આરોગ્ય મંત્રાલયનો રાજ્યોને આદેશ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">