Surendranagar: લખતરના બાબાજીપરા ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર (Surendranagar)માં લખતરના બાબાજીપરા ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓ રોષે ભરાયા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 04, 2021 | 5:28 PM

સુરેન્દ્રનગર (Surendranagar)માં લખતરના બાબાજીપરા ગામના ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવતા તેઓ રોષે ભરાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે UGVCL દ્વારા ખેડૂતોની મંજૂરી લીધા વિના જ તેમના ખેતરોમાં વીજ પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. જેના કારણે પાકને નુકશાન જવાની ભીતિ છે. ખેડૂતોનું કહેવું છે કે માથાભારે શખ્સોના કહેવાથી ખેતરોમાં વીજ પોલ ઉભા કરવામાં આવ્યા છે. સમગ્ર મુદ્દે ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપ્યું છે અને ગ્રામસભા યોજીને ચૂંટણી (local body polls 2021) બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

 

 

આ પણ વાંચો: Ahmedabad Municipal કોર્પોરેશનનો રસીકરણ કાર્યક્રમ વિવાદમાં

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">