SURENDRANAGAR : ગાંધી હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 7 સફાઈ કર્મચારીઓએ મુખ્યપ્રધાન, રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી

છેલ્લા 22 દિવસથી આ સફાઈ કર્મચારીઓ આંદોલન પર બેઠા છે.કર્મચારીઓએ અનેક અરજીઓ કરી હતી.પરંતુ કોઈ નિકાલ ન આવતા અંતે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 9:18 AM

SURENDRANAGAR :ગાંધી હોસ્પિટલમાંથી છુટા કરાયેલા 7 સફાઈ કર્મચારીઓએ મુખ્યપ્રધાન, રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુની માગ કરી છે. કોરોનાનું સંક્રમણ અટકતા છેલ્લા 2 વર્ષથી ગાંધી હોસ્પિટલમાં કામ કરતા 7 સફાઈ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા.જેથી છેલ્લા 22 દિવસથી આ સફાઈ કર્મચારીઓ આંદોલન પર બેઠા છે.કર્મચારીઓએ અનેક અરજીઓ કરી હતી.પરંતુ કોઈ નિકાલ ન આવતા અંતે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પાસે ઈચ્છામૃત્યુંની માગ કરી છે.22 દિવસથી આંદોલન પર આ સફાઈ કર્મચારીઓ કહ્યું કે તેમણે જિલ્લા તબીબી અધિકારી, ડીડીઓ અને કલેકટરને પણ રજૂઆત કરી હતી, પણ કોઈએ તેમની વાત પર ધ્યાન આપ્યું નથી, કે છાવણીની મુલાકાત પણ લીધી નથી.

આ પણ વાંચો : RAJKOT : ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓના રસીકરણની મુદ્દત 15 ઓગસ્ટ સુધી વધારવા માગ કરી 

આ પણ વાંચો : GUJARAT : કોરોના રસીકરણમાં ફરી આવ્યો વેગ, 27 જુલાઈએ 3.69 લાખ લોકોનું રસીકરણ થયું 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">