Surendranagar : સુરેન્દ્રનગર અને વઢવાણમાં રસી લેવા લોકોની ભીડ ઉમટી, પરંતુ રસીની અછત

Surendranagar : કોરોના વેક્સિનને (Vaccine) લઈને લોકો જાગૃત થઇ રહ્યા છે. પરંતુ વેક્સિનનો સ્ટોક ન હોય લોકોને મુશ્કેલી પડી રહ્યી છે. સુરેન્દ્રનગરમાં પણ વેક્સિન ન હોવાને લઈને કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા.

Surendranagar : સુરેન્દ્રનગર અને વઢવાણમાં રસી લેવા લોકોની ભીડ ઉમટી, પરંતુ રસીની અછત
સુરેન્દ્રનગરમાં રસીનો સ્ટોક જ નથી
Follow Us:
| Updated on: Jun 29, 2021 | 1:56 PM

Surendranagar : ઝાલાવાડમાં રસી (Vaccine) લેવાનો ઉત્સાહ લોકોમાં છે, પરંતુ રસીની અછતને કારણે લોકોએ પાછું ફરવું પડે છે. રસીકરણ મહાભિયાન અંતર્ગત જિલ્લામાં 70 જેટલા કેન્દ્ર પર રસી આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરવાસીઓ રસીને લઈને જાગૃત થયા હોય વેક્સિનેશન સેન્ટરની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં કોરોના વેક્સિન લેવા લોકોની ભીડ ઉમટી હતી. અર્બન હેલ્થ સેન્ટરમાં લોકોની વધતી ભીડને ધ્યાને લઈ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. કોરોના વેક્સિનનો જથ્થો પુરતો ઉપલબ્ધ ન હોવાથી અમુક રસિકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 15 હજાર ડોઝની સામે 5,000 રસીના ડોઝ આવતા હોવાનું કહેવામાં આવ્યું હતું. રસીકરણ મહાભિયાન બાદ 37 કેન્દ્રો પર રસીકરણનું કાર્ય અટકી ગયુ હોવાનું સામે આવ્યું હતું.

જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024

સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી 4,82,342 લોકોનું રસીકરણ થયું છે. જે પૈકી 3,90,212 પ્રથમ ડોઝ અને તેમજ 92,130 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જેમાં 18-44 વયના 1,81,558, 45-60ની ઉંમરના 1,69,343 તેમજ 60 થી ઉપર વર્ષના 1,31,441 લોકોએ વેક્સીન લીધી હતી. નોંધનીય છે કે, 18 જૂનના રોજ સુરેન્દ્રનગરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો જે રાહતના સમાચાર છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">