SURENDRANAGAR : સાયલાના આશ્રમમાં કોરોનાનો ભરડો, 8 વ્યક્તિ કોરોના સંક્રમિત
SURENDRANAGAR : રાજ સોભાગ આશ્રમમાં કોરોનાનો ભરડો, સાયલા ખાતેના આશ્રમમાં એક સાથે ૮ વ્યક્તિઓને કોરોના થયો છે. આ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા છે.
SURENDRANAGAR : રાજ સોભાગ આશ્રમમાં કોરોનાનો ભરડો, સાયલા ખાતેના આશ્રમમાં એક સાથે ૮ વ્યક્તિઓને કોરોના થયો છે. આ તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા છે.