વિધાનસભા ચૂંટણીને પગલે સી આર પાટીલની કાર્યકર્તાઓને સલાહ, ‘કોઈની લાલચમાં અને કોઈ માટે ટોળા બનાવવાની જરૂર નથી’

વન ટે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી આર પાટીલ (C R Paatil) સુરેન્દ્રનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પેજ સમિતીના સભ્યોને મળ્યા હતા.

વિધાનસભા ચૂંટણીને પગલે સી આર પાટીલની કાર્યકર્તાઓને સલાહ, 'કોઈની લાલચમાં અને કોઈ માટે ટોળા બનાવવાની જરૂર નથી'
C R Paatil visit surendranagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 7:34 AM

સુરેન્દ્રનગરના(Surendranagar)  વઢવાણમાં પેજ સમિતી સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (CRPaatil) કાર્યકર્તાઓને સલાહ આપી કે, ટિકિટ માટે કોઈ ટોળું બનાવે તો બનાવાનું નથી. તેમણે કહ્યું કે, કોઈના માટે ટોળું બનવાની જરૂર નથી. ઉમેદવાર કોણ હોવું જોઈએ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  અને ગૃહપ્રધાન અમિત શાહને(Amit Shah)  ખબર છે. મહત્વનું છે કે, વન ટે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત સી.આર.પાટીલ સુરેન્દ્રનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. આ દરમિયાન તેઓ પેજ સમિતીના સભ્યોને મળ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આજે વિવિધ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે

આ પહેલાં વઢવાણના ઉપાસન સર્કલથી રોડ શો યોજાયો હતો.રોડ શૉમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો બાઈક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં જોડાયા હત..બાદમાં સી આર પાટીલે ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો. ઉપરાંત ભાજપના આગેવાનો સાથે બુથ અને પેજ સમિતિઓની સમીક્ષા કરી હતી.23 જૂન ગુરૂવારે સી.આર. પાટીલ સર્કિટ હાઉસમાં કાર્યકરોને મળશે, સાથે દિવ્યાંગ, વિવિધ યોજનાના લાભાર્થી અને શ્રમિકો સાથે સંવાદ કરશે.બાદમાં સંતો, મહંતો, કલાકારો, સાહિત્યકારો અને વિવિધ ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">