પાણીની પારાયણ : ધાંગધ્રામાં તંત્રએ સિંચાઈની પાઈપ લાઈન તોડી નાખતા ખેડૂતોમાં ઉકળતો ચરૂ

તંત્રએ SRP બંદોબસ્ત સાથે ખેડૂતોએ મૂકેલા મશીનોની લાઇનો તોડી નાખી છે અને ખેડૂતોને સિંચાઈના પાણી લેતા અટકાવ્યા છે.પાણી વગર પાક સુકાઈ જતા ખેડૂતોએ સિંચાઈના (Irrigation) પાણીની સરકાર પાસે માગ કરી છે.

પાણીની પારાયણ : ધાંગધ્રામાં તંત્રએ સિંચાઈની પાઈપ લાઈન તોડી નાખતા ખેડૂતોમાં ઉકળતો ચરૂ
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 1:26 PM

Surendranagar : સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં (Dhrangadhra)સિંચાઈ માટે પાણી લેતા ખેડૂતોની પાઈપ લાઈન તંત્રએ તોડી નાખતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.મહત્વનું છે કે, ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી સિંચાઇ માટે પાણી લેતા ખેડૂતોની (Farmer) લાઈન તોડી નાખવામાં આવી છે.તંત્રએ SRP બંદોબસ્ત સાથે ખેડૂતોએ મૂકેલા મશીનોની લાઇનો તોડી નાખી છે અને ખેડૂતોને સિંચાઈના પાણી લેતા અટકાવ્યા છે.પાણી વગર પાક સુકાઈ જતા ખેડૂતોએ સિંચાઈના (Irrigation) પાણીની સરકાર પાસે માગ કરી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ખેડૂત આગેવાનોએ જળસમાધિની ચીમકી ઉચ્ચારી

તમને જણાવી દઈએ કે, ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોની સિંચાઈ માટે પાણીની (Water Crisis) માગ ઉગ્ર બની રહી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 24 કલાકમાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો જળસમાધિ લેવામાં આવશે. ખેડૂત આગેવાનોની જળસમાધિની ચીમકી બાદ તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે. થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ પાણીની માગને લઈને નર્મદા કેનાલ પર ધરણા કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું..જોકે આજદિન સુધી તંત્ર દ્વારા ખેડૂતોની માગની દરકાર ન લેતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂત આગેવાનની જળ સમાધીની જાહેરાત બાદ અન્ય ખેડૂતો પણ જળ સમાધીની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">