સુરેન્દ્રનગરમાં લીંબડી નજીક નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, આસપાસની ખેતરોમાં પાણી ફરી વળ્યાં
સુરેન્દ્રનગરમાં નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડયું છે. લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. […]
સુરેન્દ્રનગરમાં નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડયું છે. લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો