સુરતમાં અઢી વર્ષથી ટલ્લે ચડેલા ઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ, કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે શરૂ કરાશે કામગીરી
સુરતના પાલઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો છે. છેલ્લા અઢી વર્ષથી ટલ્લે ચડેલા બ્રિજનું કામ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શરૂ કરવા નિર્દેશ થયો છે. આ બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. ડિમોલેશનની કામગીરીનો આરંભ કરવાની સાથે કામ શરૂ કરવા સૂચના અપાઇ છે. Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો […]
સુરતના પાલઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો છે. છેલ્લા અઢી વર્ષથી ટલ્લે ચડેલા બ્રિજનું કામ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શરૂ કરવા નિર્દેશ થયો છે. આ બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. ડિમોલેશનની કામગીરીનો આરંભ કરવાની સાથે કામ શરૂ કરવા સૂચના અપાઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો