સુરતમાં ઓનલાઈનનાં નામે ફીનાં ઉઘરાણા, વાલીઓ બાળકોને પ્રિ-પ્રાઈમરી, નર્સરીમાં મોકલવા તૈયાર નથી, બાળકોનું એક વર્ષ ડ્રોપ કરવાનો વાલીઓનો નિર્ણય
રાજ્યમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. કોરોનાનાં કારણે અનલોક-2માં પણ સ્કૂલો અને કોલેજો ખોલવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં અનેક પ્રિ-પ્રાઈમરી સ્કૂલ અને નર્સરી સ્કૂલ બંધ થવા લાગી છે. કોરોનાનાં પગલે વાલીઓ પોતાના બાળકોને પ્રિ-પ્રાઈમરી અને નર્સરીમાં મોકલવાની જગ્યાએ એક વર્ષ ડ્રોપ આઉટ કરાવી આવતા વર્ષે સ્કૂલમાં મુકવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. કોરોનાનાં કારણે અનલોક-2માં પણ સ્કૂલો અને કોલેજો ખોલવાની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી નથી. આ પરિસ્થિતિમાં અનેક પ્રિ-પ્રાઈમરી સ્કૂલ અને નર્સરી સ્કૂલ બંધ થવા લાગી છે. કોરોનાનાં પગલે વાલીઓ પોતાના બાળકોને પ્રિ-પ્રાઈમરી અને નર્સરીમાં મોકલવાની જગ્યાએ એક વર્ષ ડ્રોપ આઉટ કરાવી આવતા વર્ષે સ્કૂલમાં મુકવાનો નિર્ણય લીધો છે.