કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું ? જાણો સમગ્ર વિગત

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું તે એક ગંભીર સવાલ છે. આ બીમારીમાં ખાણીપીણી અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે કમળો લીવરને ખરાબ રીતે અસર કરે છે. તેનાથી લીવર ડેમેજ થવાની સંભાવના છે. કમળો લોહી અને શરીરની નસોમાં બીલીરુબિન વધવાને કારણે થાય છે. કમળાથી પીડિત લોકોને એવા ખાદ્ય અને પીવાના […]

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું ? જાણો સમગ્ર વિગત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:18 PM

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું તે એક ગંભીર સવાલ છે. આ બીમારીમાં ખાણીપીણી અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે કમળો લીવરને ખરાબ રીતે અસર કરે છે. તેનાથી લીવર ડેમેજ થવાની સંભાવના છે. કમળો લોહી અને શરીરની નસોમાં બીલીરુબિન વધવાને કારણે થાય છે. કમળાથી પીડિત લોકોને એવા ખાદ્ય અને પીવાના પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જે પાચન અને મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કમળો થાય ત્યારે શું ખાવું પીવું ?

1). કમળો લીવરને ડેમેજ કરી શકે છે, જેથી આ સ્થિતિમાં નારિયેળ પાણી તમારી મદદ કરી શકે છે. નારિયેળ પાણીથી બનેલ વિનેગર સોજાવાને ઓછો કરે છે અને એન્ટી ઓક્સીડેન્ટના પ્રભાવને વધારે છે.

2). જોન્ડિઝ માટે શેરડીનો રસ સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. તે પાચનક્રિયામાં મદદ કરે છે. શેરડીના રસમાં કેટલાક ટીપાં લીંબુના નાંખવાથી સારું પરિણામ મળે છે.

3). કમળાના ઈલાજ માટે લીંબુ શરબત પણ બેસ્ટ છે. લીંબુ પિત્તની નળીકાઓને ખોલવાનું કામ કરે છે.

4). કમળાના દર્દીઓ માટે દહીં અને છાશ પણ ફાયદાકારક રહે છે. એક ગ્લાસ છાશમાં ચપટી મરી અને ગરમ કરેલી ફટકડી મિક્સ કરીને પી શકાય છે. દિવસમાં 3 વાર આવું કરવું જોઈએ.

5). ગાજર, બ્રોકલી, કેળા, કોબીજ, શક્કરિયા જેવા શાકભાજી પણ કમળો મટાડવા મદદરૂપ થાય છે.

6). મૂળાના જ્યુસમાં 10 થી 15 તુલસીના પાનની પેસ્ટ કરીને મિક્સ કરીને પીવાથી કમળામાં રાહત મળે છે. આ પ્રયોગ બે થી ત્રણ અઠવાડિયા સુધી કરવો જોઈએ.

7). પપૈયાના પાનના પેસ્ટમાં અથવા કેળાને મેશ કરીને એક મોટી ચમચી મધ નાખીને અથવા તરબૂચના સેવન કરવાથી રાહત મળે છે.

કમળો થાય ત્યારે ઈંડા, માંસ, જંક ફૂડસ, ફેટ ફૂડસ, પ્રોટીન ફૂડસ, તળેલું, મીઠા ખોરાકથી દુર રહેવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">