ખેડૂતોને મવાલી કહેનાર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી માફી માંગે: AAP

ખેડૂત જ આખા જગતના લોકોનું પેટ ભરવાનું કામ કરે છે. દેશના રિયલ હીરો તરીકે ખેડૂત અને જવાનની ગણના થાય છે. જેનું આદર અને સન્માન દરેક વ્યક્તિ કરે છે.

ખેડૂતોને મવાલી કહેનાર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી માફી માંગે: AAP
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 23, 2021 | 4:30 PM

ભાજપના સાંસદ અને વિદેશ રાજ્ય કક્ષાના મંત્રી મીનાક્ષી લેખી(Meenakshi Lekhi ) દ્વારા ખેડૂતોને(Farmers ) મવાલી કહેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરીને સુરતની આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને માફી માગવાની માંગ કરવમાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતને જગતના તાત કહેવામાં આવે છે. ખેડૂત એટલે ધરતી પરનો ભગવાન કે જેને પોતાનો પરસેવો રેડીને ધરતી ખેડી ધાન્ય પકવે છે.

ખેડૂત જ આખા જગતના લોકોનું પેટ ભરવાનું કામ કરે છે. દેશના રિયલ હીરો તરીકે ખેડૂત અને જવાનની ગણના થાય છે. જેનું આદર અને સન્માન દરેક વ્યક્તિ કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતો મવાલી છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

મવાલી શબ્દનો અર્થ ગુંડા, આવારા અને અસામાજિક તત્વ એવો થાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આવેદન આપીને સવાલ ઉઠાવ્યા છે કે શું મીનાક્ષી લેખી ભારતના ખેડૂતોને મવાલી કહેવા માંગે છે? ખેડૂતો માટે આવા શબ્દો વાપરવા એટલે દેશની અસ્મિતાનું અપમાન કરવું. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. દેશનું અર્થતંત્ર આપણા દેશના કિસાનો પર નિર્ભર છે. ત્યારે લોકશાહીવાળા આ દેશમાં નેતાઓ, ધારાસભ્યો કે સાંસદો દ્વારા અસંવૈધાનિક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે અને ખેડૂતોનું અપમાન કરવામાં આવે છે.

આવા શબ્દોનો વિરોધ કરીને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા જે શબ્દ વાપરવામાં આવ્યો છે, તેમણે  ખેડૂતોની જાહેરમાં માફી મંગાવી જોઈએ અને જો તેમ ન કરવામાં આવે તો ખેડૂતો સાથે રહીને સમગ્ર ગુજરાતમાં લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન અને ધરણા  કરવાની ચિમકી આમ આદમી પાર્ટી(Aam Aadmi Party ) દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો: ખેડૂતોએ કીટનાશક રસાયણ અને જંતુનાશક દવાનો સંયમ પૂર્વક કરવો ઉપયોગ, નહીં તો થઈ શકે છે નુકશાન

આ પણ વાંચો: પોતાની પત્ની સામે જ 7 વર્ષીય દિવ્યાંગ પુત્રીનું કરતો હતો યૌન શોષણ, આરોપી પિતાને થઈ 5 વર્ષની સજા, જાણો સમગ્ર બનાવ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">