SURATનો વ્યાપ વિસ્તાર વધતા વરાછા બાદ હવે ઉધના ઝોનને પણ બે ભાગમાં વહેંચાશે

સુરત શહેરનો વ્યાપ અને વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના આસપાસના ગામોનો પણ સુરત નગરપાલિકામાં સમાવેશ કરાયો છે. હાલમાં થયેલા હદ વિસ્તરણમાં સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) 27 ગામો અને બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

SURATનો વ્યાપ વિસ્તાર વધતા વરાછા બાદ હવે ઉધના ઝોનને પણ બે ભાગમાં વહેંચાશે
સુરતનો વ્યાપ વિસ્તાર વધતા વરાછા બાદ હવે ઉધના ઝોનને પણ બે ભાગમાં વહેંચાશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 27, 2021 | 11:06 PM

SURAT: સુરત શહેરનો વ્યાપ અને વિસ્તાર દિવસેને દિવસે વધી રહ્યો છે. સુરતના આસપાસના ગામોનો પણ સુરત નગરપાલિકામાં સમાવેશ કરાયો છે. હાલમાં થયેલા હદ વિસ્તરણમાં સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) 27 ગામો અને બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી હવે સુરત મહાનગરપાલિકા પર જનસંપર્ક કામગીરીનું ભારણ વધી ગયું છે.

સાથે સાથે લોકોને પ્રાથમિક સુવિધા તેમજ અન્ય મહાનગરપાલિકા સંબંધી કામો માટે દૂર સુધી જવું પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હવે વરાછા ઝોનની જેમ ઉધના ઝોનના પણ બે ભાગ પાડવામાં આવશે. સુરત શહેરનો કુલ વિસ્તાર 475 ચોરસ કિલોમીટર છે, જે પૈકી ઉધના ઝોને હાલમાં કુલ વિસ્તાર 90 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

ઉધનાના ઘણા વિસ્તારો સમાવાય છે. જેથી હવે તેમાંથી ઉધના ઝોન બી છૂટું કરીને તેમાં અમુક નવા અને જૂના વિસ્તારો સમાવવામાં આવ્યા છે. નવા ઝોનમાં અંદાજિત 40 ચોરસ કિલોમીટરનો હશે અને વસ્તી અંદાજે 9 લાખ જેટલી હશે.

ઉધના ઝોન બીમાં કયા કયા વિસ્તારો સમાવાશે?

ઉધના ઝોનના જુદા જુદા વિસ્તારો પૈકીના ઉન, જિયાવ, સોનેરી, બુડિયા તેમજ સુરત મહાનગરપાલિકામાં નવા વિસ્તારો સચિન, કનસાડ, કનકપુર, પારડી, કણદે, પાલી, તલંગપુર તથા ઉબેર તમામ વિસ્તારો સમાવીને નવો ઝોન બનાવ્યો છે.

તલંગપુર પાસે નવી ઓફિસ બનાવવા વિચારણા

તલંગપુર ગામની ગ્રામ પંચાયત ઓફિસ પાછળ ઉધના ઝોન બીની નવી ઓફિસ બનાવવા માટે શાસકો વિચાર કરી રહ્યા છે. ગ્રામ પંચાયતની ઓફિસના કેમ્પસમાં મોટી જગ્યા હોય આ જગ્યા માટે વિચારણા કરવામાં આવી રહી છે. તેમ જ અહીં આસપાસના ગામના લોકોને પણ કોઈ કામગીરી માટે આવવા-જવા માટે સગવડતા થઈ રહેશે.

સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

નોંધનીય છે કે આ પહેલા ઝોનની કામગીરી પર ભારણ આવતું હતું અને વહીવટી કામ મુશ્કેલ બનતું હતું. એટલું જ નહીં, પરંતુ આ વિસ્તારના લોકોએ મહાનગરપાલિકાનું સેવાનું કામ લેવા માટે ઉધના ઝોન સુધી પહોંચવા 20થી 22 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું. આ મુશ્કેલી દૂર કરવા માટે ઉધના ઝોનના બે ભાગ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : SURAT: ‘એ ભાઈ, જરા દેખ કે ચલો’, સુરત પોલીસ સાઈકલ સવારને પણ ફટકારે છે મેમો!

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">