Surat : લીંબાયત વિસ્તારમાં સગીરા અને યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા રહસ્ય

વધુમાં જાણવા મળ્યું છે કે આ બંને જણા 12 ઓગસ્ટ ના રોજ લીંબાયત વિસ્તારમાં રહેવા આવ્યા હતા.અને આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે.

Surat : લીંબાયત વિસ્તારમાં સગીરા અને યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા રહસ્ય
Limbayat Police Station (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 19, 2022 | 12:50 PM

સુરત(Surat ) શહેરના લીંબાયતના(Limbayat ) સ્થાનિક વિસ્તારના એક ઘર માંથી 14 વર્ષીય સગીરા અને 23 વર્ષીય યુવકની(Youth ) પંખા સાથે રૂમાલ અને ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ આ બાબતે લિંબાયત પોલીસ દ્વારા આપઘાત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સગીરા અને યુવકની પંખા સાથે રૂમાલ અને ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

સુરત શહેરના લીંબાયતના સ્થાનિક વિસ્તારના એક ઘર માંથી 14 વર્ષીય સગીરા અને 23 વર્ષીય સિબારામ નામના યુવકની પંખા સાથે રૂમાલ અને ઓઢણી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.ઘટના જાણ પોલીસ ને થતા જ લીંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને બંનેની લાશ નો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તે ઉપરાંત હાલ પોલીસે આ મામલે આપઘાત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

યુવક સગીરાને ઓરિસ્સાથી ભગાવી લાવ્યો હતો

આ બાબતે આ કેસના તપાસ કરતાં અધિકારી પી.એસ.આઇ એમ.એમ.ગામીતએ જણાવ્યું હતું કે, ગતરોજ રાત્રે ઘટનાની જાણ થતા જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા. હાલ તપાસ દરમિયાન મૃતક કિશોરી જેમનું નામ હમવતી અને મૃતક યુવકનું નામ સીબારામ જેમણે એક અઠવાડિયા પહેલા જ આ 14 વર્ષીય સગીરાને પોતાની સાથે ઓરિસ્સાથી ભગાડી લાવ્યો હતો. અને લીંબાયત વિસ્તારમાં રહેવા લાગ્યો હતો.જોકે બંને જ સુરતમાં પેહલી વખત આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે

વધુમાં જાણવા મળ્યું છે કે આ બંને જણા 12 ઓગસ્ટ ના રોજ લીંબાયત વિસ્તારમાં રહેવા આવ્યા હતા. અને આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ આપઘાત પાછળનું કારણ જાણી શકાયું નથી. સગીરાના વાલી વારસનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે સાથે સાથે કયા કારણસર આ પગલું ભરી દીધું છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">