SURAT: કોરોનાની કારમી થપાટ બાદ સુરત ફરી ધબકતું થયું, BRTS બસ સેવા પૂર્વવત કરાઈ

SURAT: માર્ચ મહિનામાં કોરોનાના કેસો વધતા બીઆરટીએસ ( BRTS ) અને સીટી બસ ( CITY BUS ) સેવા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના ( CORONA) કેસોમાં ઘટાડો નોંધાતા આજથી બીઆરટીએસ બસ સેવા શરુ કરાઈ છે

SURAT: કોરોનાની કારમી થપાટ બાદ સુરત ફરી ધબકતું થયું, BRTS બસ સેવા પૂર્વવત કરાઈ
કોરોનાની કારમી થપાટ બાદ સુરત ફરી ધબકતું થયું, BRTS બસ સેવા પૂર્વવત કરાઈ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 26, 2021 | 4:22 PM

SURAT: શહેરમાં કોરોનાના ( CORONA ) કેસો ઘટતા સુરત મહાનગરપાલિકા દ્વારા બસ સર્વિસ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશન સુવિધા તરીકે સીટી બસ ( CITY BUS ) અને બીઆરટીએસ (BRTS) બસ સેવાનો લોકો ઉપયોગ કરે છે.

માર્ચ મહિનામાં કોરોનાના કેસો વધતા બીઆરટીએસ અને સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા હવે પાલિકાએ બસ સેવા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

કોરોનાની ગાઈડ લાઈનનું પૂરેપૂરું પાલન થાય અને સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તે રીતે 50 ટકા મુસાફરોની ક્ષમતા સાથે બસ સેવા શરૂ કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પહેલા તબક્કામાં 83 બીઆરટીએસ બસ અને હવે નવા રૂટ સાથે કુલ 143 બસો ફરી શરૂ કરવામાં આવી છે. આજથી સુરતના સરથાણા ( SARTHANA ) નેચર પાર્કથી સચિન રેલવે સ્ટેશન ( SACHIN RAILWAY STATION ), જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઇડીસી ( PANDESARA GIDC ) અને કોસાડ આવાસથી લઈને સરથાણા નેચર પાર્ક સુધીનો રૂટ શરૂ કરાયો છે.

સુરતમાં 575 સીટી બસ અને 166 બીઆરટીએસ બસ દોડે છે. અને રોજના 2 લાખ કરતા પણ વધુ લોકો આ બસસેવાનો ઉપયોગ કરે છે. માર્ચ મહિનાથી બંધ થયેલી આ બસસેવાના કારણે લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલી પડી હતી. પણ હવે ફરી આ સેવા શરૂ થવાથી મુસાફરોને રાહત મળી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">