Surat: તાઉ તે વાવાઝોડા બાદ સુરત મનપાએ સર્વે કરતા 10.76 કરોડનાં નુકશાનનો અંદાજો

Surat: તાઉ તે વાવાઝોડું જતું રહ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકાને આ વાવાઝોડાને કારણે 10.76 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વાવાઝોડું શાંત થયા બાદ સુરત મહાનગરપાલિકાએ નુકસાનનો સર્વે કર્યો

Surat: તાઉ તે વાવાઝોડા બાદ સુરત મનપાએ સર્વે કરતા 10.76 કરોડનાં નુકશાનનો અંદાજો
Surat: તાઉ તે વાવાઝોડા બાદ સુરત મનપાએ સર્વે કરતા 10.76 કરોડનાં નુકશાનનો અંદાજો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 20, 2021 | 11:40 AM

Surat: તાઉ તે વાવાઝોડું જતું રહ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકાને આ વાવાઝોડાને કારણે 10.76 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. વાવાઝોડું શાંત થયા બાદ સુરત મહાનગરપાલિકાએ નુકસાનનો સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન માલૂમ પડ્યું કે સૌથી વધારે નુકસાન રોડ રસ્તો તૂટી જવાથી થયું હતું.

સુરતમાં 42 કિલોમીટર લંબાઇમાં 225 જેટલા રસ્તાઓ તૂટી ગયા હતા. જેમાં ચાર 25 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સાત કિલોમીટર લંબાઇના ફૂટપાથ તૂટવા પર 37 લાખ, ગાર્ડન ની ગ્રીલ તૂટવા પર 37 લાખ રૂપિયાનું નુકસાન નોંધાયું છે. આ ઉપરાંત 18 બ્રિજને પણ ક્ષતિ પહોંચી છે.

એનાથી પણ 22 લાખનું નુકશાન થયું છે. ડ્રેનેજમાં 1.30 કરોડ, સ્ટ્રીટલાઇટમાં 9 લાખ, બીઆરટીએસમાં 16 લાખ, ફાયર ઇમરજન્સીમાં 51 લાખ, ટ્રાફિક વિભાગમાં 3 લાખ સહિત કુલ રૂ.10.78 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. આ વાવાઝોડામાં લગભગ 800 જેટલા વૃક્ષ ધરાશાયી થયા હતા. જેનાથી વર્ષ દરમિયાન અંદાજે ૪૦ હજાર કિલો ઓક્સિજન સુરતને પ્રાપ્ત થતો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ધરાશાયી થયેલા વૃક્ષો વેચી દેવાના બદલે હવે વિવિધ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાનું પાલિકાએ નક્કી કર્યું છે. જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે તેમાંથી 200 ટન લાકડું ભેગું થયું છે. હવે પડેલા એક વૃક્ષની સામે ત્રણ વૃક્ષો ઉગાડવા નો પાલિકાએ નિર્ણય કર્યો છે.

કોરોનાની બીજી લહેર દરમ્યાન સ્મશાનમાં લાકડા ખૂટી ગયાની સ્થિતિ વચ્ચે પાલિકા દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોના લાકડાને સ્મશાનગૃહમા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વાવાઝોડાને કારણે 800થી વધુ વૃક્ષો, 62 વીજપોલ, 30 થી વધુ ગાડીઓ સાથે કાચા મકાનોને નુકસાન થયું છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">