Surat : પત્નીની હત્યા કરવાના કેસમાં સુરત કોર્ટે પતિને ફટકારી આજીવન કેદની સજા

સુરત(Surat ) જિલ્લાના કામરેજના રામવાટીકા સોસાયટીમાં રહેતા હિતેશ કેશુભાઇ ખોયાણીએ તેની પત્ની રસીલાબેનની હત્યા કરી નાંખી હતી.

Surat : પત્નીની હત્યા કરવાના કેસમાં સુરત કોર્ટે પતિને ફટકારી આજીવન કેદની સજા
Surat district court (File Image )
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 01, 2022 | 11:16 AM

સુરતના(Surat ) કામરેજના વેલંજામાં પત્નીને દવાખાનાનું બહાનુ બતાવી લઇ ગયા બાદ ગળુ દબાવીને હત્યા (Murder )કરનાર પતિને કોર્ટે (Court ) તક્સીરવાર ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ કોર્ટે મૃતકના બે પુત્રોને વળતર આપવા માટેનો પણ આદેશ કર્યો છે. સુરત જિલ્લાના કામરેજના રામવાટીકા સોસાયટીમાં રહેતા હિતેશ કેશુભાઇ ખોયાણીએ તેની પત્ની રસીલાબેનની હત્યા કરી નાંખી હતી. ઘટનાની વિગત પ્રમાણે 2018માં રસીલાબેને હિતેશને જમવાનું આપ્યા બાદ હિતેશની તબિયત ખરાબ થઇ હતી. બે દિવસ બાદ હિતેશ સારો થઇ જતા તેને શંકા ગઇ હતી કે, રસીલા તેને મારી નાંખવા માંગે છે, આ માટે હિતેશે એક પ્લાન બનાવ્યો હતો અને રસીલાબેનને દવાખાને લઇ જવાનું કહીને કામરેજની પાસે વેલંજા ગામ નજીક ખુલ્લી જગ્યામાં લઇ ગયો હતો અને ત્યાં રસીલાબેનનું ગળુ દબાવીને તેની હત્યા કરી નાંખી હતી.

ત્યારબાદ આ લાશને શેરડીના ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. ઘરે આવ્યા બાદ હિતેશ કોઇને યોગ્ય જવાબ આપતો ન હતો. આ મામલે હિતેશના પિતા કેશુભાઇને જાણ કરવામાં આવતા તેઓ વતન અમરેલીથી તાત્કાલિક સુરત આવ્યા હતા. અહીં તેઓએ પૌત્રોને નહીં જોતા હિતેશને પુછપરછ કરી હતી. તે દરમિયાન હિતેશે તેના પિતા કેશુભાઇને ઘટનાની જાણ કરીને બંને પુત્રોને મોટાભાઇ લઇ ગયા હોવાનું કહ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ મામલે કામરેજ પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે હિતેશની સામે પત્નીની હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. દરમિયાન આ કેસ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી હિતેશને હત્યાના ગુનામાં તકસીરવાર ઠેરવ્યો હતો અને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ સાથે જ હિતેશને રૂ. 5 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોર્ટે મૃતક રસીલાબેનના પુત્રોને 5 લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">