અગ્નિપથ વિરોધ : ભારત બંધના એલાનને પગલે ગુજરાત પોલીસ સતર્ક, સુરતના સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત

બિહારમાં ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં (Surat) જોવા મળી રહી છે. સુરતમાં પશ્ચિમ રેલવેની 8 ટ્રેનો પ્રભાવિત થઇ છે.જેમાં 6 ટ્રેનો રદ કરાઇ છે અને 2 ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો છે.

અગ્નિપથ વિરોધ : ભારત બંધના એલાનને પગલે ગુજરાત પોલીસ સતર્ક, સુરતના સંવેદનશીલ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત
Surat police
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 2:10 PM

અગ્નિપથના વિરોધમાં (Agnipath protest)ભારત બંધના એલાનને લઈને સુરત પોલીસ (Gujarat Police) સતર્ક બની છે. સુરતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ સ્થિતિ પર ચાંપતી નજર રાખવા કેટલાક સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ (Patrolling) પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટિયરગેસના શેલ સહિત તોફાનીઓને કાબૂમાં લેવાના સાધનો સાથેની એક ટીમ હેડક્વાર્ટરમાં સ્ટેન્ડ બાય છે. જો કોઈ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ બનશે તો ક્વિક રિસ્પોન્સ ટીમ ત્વરિત પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવશે.

તમને જણાવી દઈએ કે, બિહારમાં(bihar)  ચાલતાં અગ્નિપથ વિરોધની અસર સુરતમાં જોવા મળી રહી છે. સુરતમાં પશ્ચિમ રેલવેની 8 ટ્રેનો(Train)  પ્રભાવિત થઇ છે.જેમાં 6 ટ્રેનો રદ કરાઇ છે અને 2 ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરાયો છે. ટ્રેનો રદ કરાતા લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ભારત બંધના એલાનને પગલે પોલીસ એલર્ટ

તો ભારત બંધના એલાનને પગલે બિહારમાં વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..ખાસ કરીને રેલવે સ્ટેશનો પર વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે અને તમામ રેલવે સ્ટેશનોને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયા છે.મળતી વિગતો અનુસાર સમસ્તીપુર રેલવે વિભાગની 41 ટ્રેનો રદ કરવામાં આવી છે.તો બંધના એલાનને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે 20 જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે.સાથે જ સીએમ નીતિશકુમારે પોતાનો આજનો લોક દરબાર પણ રદ કરી દીધો છે.મહત્વપૂર્ણ છે કે બિહારમાં અત્યાર સુધીમાં 804 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે 145થી પણ વધુ પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.આમ બંધના એલાનને પગલે બિહારમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">