Surat: સોમવારથી શહેરમાં વેક્સિન માટે ઓન સ્પોટ રજિસ્ટ્રેશનનો પ્રારંભ, વેક્સિન સેન્ટરો પણ વધારાશે

Surat: સુરત શહેરમાં વેક્સિનેશનની ઝડપ વધારવાની સાથે હવે આગામી સોમવારથી સ્થળ પર જ રજિસ્ટ્રેશન સાથે નાગરિકોને વેક્સિન મળી રહે તે માટેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Surat: સોમવારથી શહેરમાં વેક્સિન માટે ઓન સ્પોટ રજિસ્ટ્રેશનનો પ્રારંભ, વેક્સિન સેન્ટરો પણ વધારાશે
ફાઈલ ફોટો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 18, 2021 | 6:21 PM

Surat: કોરોના (Corona Virus)ના કેસો ઘટતાં હવે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સમગ્ર ધ્યાન વેક્સિનેશન પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં વેક્સિનેશનની ઝડપ વધારવાની સાથે હવે આગામી સોમવારથી સ્થળ પર જ રજિસ્ટ્રેશન સાથે નાગરિકોને વેક્સિન મળી રહે તે માટેનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેને પગલે અત્યાર સુધી રજીસ્ટ્રેશન અને સ્લોટ માટે મુશ્કેલી અનુભવતા નાગરિકોને રાહત મળશે.

આવનારા અઠવાડિયાથી સુરત શહેરમાં 45થી 50 હજાર નાગરિકોના પ્રતિદિન વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીનો આંકડો 20થી 25 હજાર સુધીનો હતો. તે માટે શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા પણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં 120 જેટલા વેક્સિનેશન સેન્ટરની સંખ્યા છે, તે વધારીને આવતા અઠવાડિયે 225થી 230 કરવામાં આવી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સિવાય હાલમાં મહાનગરપાલિકા દ્વારા સમગ્ર રાજ્યમાં સંભવતઃ પહેલી વખત વિકલાંગો માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન સાથે વેક્સિનેશન સુવિધાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. આગામી સોમવારથી શહેરના પ્રત્યેક નાગરિકો માટે પણ સ્થળ પર જ રજિસ્ટ્રેશન સાથે રસી આપવાની કવાયત હાથ ધરવામાં આવશે. આ સુવિધાને પગલે અત્યાર સુધી રજિસ્ટ્રેશન માટે મુશ્કેલી અનુભવતા નાગરિકોને ભારે રાહત મળશે.

બીજી તરફ રસીના ડોઝનો જે બગાડ થઈ રહ્યો હતો તેમાં પણ ભારે ઘટાડો નોંધાઈ શકે છે. નોંધનીય છે કે કોરોના મહામારી સામે સૌથી વધુ કારગર એવા રસીકરણ ઝુંબેશની સુરત સહિત સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સુરત શહેરમાં અત્યાર સુધી 16,85,346 વેક્સિન મૂકવામાં આવી છે. જે પૈકી ત્રણ લાખથી વધુ નાગરિકોને વ્યક્તિના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Corona 3rd Wave : ભારતમાં ક્યારે આવશે કરોનાની ત્રીજી લહેર? જાણો નિષ્ણાતોએ શું જવાબ આપ્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">