Surat : એક જ મહિનામાં 1.60 લાખથી વધુ RTPCR ટેસ્ટ, રાઉન્ડ ધ ક્લોક ફરજ પર સુરત સિવિલનો માઇક્રોબાયોલોજી વિભાગ

ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોવિડ ટેસ્ટીંગનું ભારણ વધતા સ્ટાફની સાથે પોતે પણ શિફટવાઇઝ 32 થી 33 કલાક ફરજ અદા કરી છે . સમયસ૨ કોવિડ -19 નો રિપોર્ટ આપવા માટે રાજ્ય સરકાર તરફથી એક નવી લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે , જેનાથી ટેસ્ટીંગ કામગીરીમાં ઘણી રાહત થઇ છે .

Surat : એક જ મહિનામાં 1.60 લાખથી વધુ RTPCR ટેસ્ટ, રાઉન્ડ ધ ક્લોક ફરજ પર સુરત સિવિલનો માઇક્રોબાયોલોજી વિભાગ
Microbiology Department of Surat Civil Hospital (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 9:59 AM

કોરોનાની(Corona ) ત્રીજી લહેરમાં(Third Wave ) સુરતની નવી સિવિલના માઇક્રોબાયોલોજી(Microbiology ) વિભાગના 106 જેટલા તબીબો અને ટેકનિશ્યનો 7 હજાર થી વધુ સેમ્પલની ચકાસણી કરે છે . ફક્ત જાન્યુઆરી 2022 ના માસ દરમિયાન આ ટીમ દ્વારા 1.60 લાખથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં છે . આ સમયગાળા દરમિયાન આ એક – એક કર્મીઓ દ્વારા સતત દૈનિક 12 થી 15 કલાક જેટલી કામગીરી કરવામાં આવી હતી .

કોરોનામુક્ત દર્દીઓને વહેલી તબીબી સારવાર ઉપલબ્ધ થાય સાથે ઝડપથી સ્વસ્થ થાય તે માટે આ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક 24 બાય 7 પ્રમાણે કામગીરી કરી રહ્યાં છે . તેઓની કામગીરી ત્રણ શિફટમાં વિભાજીત હોવા છતાં પણ તેમણે ઓવરટાઇમ કરીને 24 કલાકમાં તબીબોને રિપોર્ટ સુપરત કરી સમાજ પ્રત્યે નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરી છે .

આ લેબમાં ફરજ પરના તબીબો અને ટેકનિશ્યન સ્ટાફ , કોમ્પ્યુટર ઓપરેટર , સર્વન્ટ સહિતના 106 કર્મયોગીઓ આરટીપીસીઆર ટેસ્ટીંગ માટે જીવના જોખમે કાર્ય કરી રહ્યાં છે , અને દૈનિક 7 હજાર થી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરે છે . દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ આવ્યાં બાદ જ ડોક્ટરોની ભૂમિકા શરૂ થાય છે . એટલે જ સેમ્પલના સચોટ ટેસ્ટીંગની કામગીરી પર દર્દીની સારવારનો સંપૂર્ણ આધાર હોય છે .

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જેથી માઇક્રોબાયોલોજી વિભાગની ક્વોલિટી કંટ્રોલ અને મેઇન્ટેઇન્સની જવાબદારી પણ વધી ગઇ છે , પણ આ લેબનો દરેક આરોગ્યકર્મી પોતાની ફરજને પ્રાધાન્ય આપી રહ્યાં છે . માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડો.સુમેયા મુલ્લાં જણાવે છે કે , લેબ કર્મચારીઓએ દિવસ રાત જોયા વિના પહેલી અને બીજી લહેરમાં જે રીતે કામગીરી કરી હતી , તેનાથી વિશેષ કામગીરી ત્રીજી લહેરમાં નિભાવી રહ્યાં છે .

ત્રીજી લહેરમાં જાન્યુઆરી માસમાં કોવિડ ટેસ્ટીંગનું ભારણ વધતા સ્ટાફની સાથે પોતે પણ શિફટવાઇઝ 32 થી 33 કલાક ફરજ અદા કરી છે . સમયસ૨ કોવિડ -19 નો રિપોર્ટ આપવા માટે રાજ્ય સરકાર તરફથી એક નવી લેબની સુવિધા ઉભી કરવામાં આવી છે , જેનાથી ટેસ્ટીંગ કામગીરીમાં ઘણી રાહત થઇ છે .

ડિપાર્ટમેન્ટમાં 49 ટેકનિકલ સ્ટાફ , 10 સર્વન્ટ , 18 ડોકટ૨ , 29 ડેટા ઓપરેટર મળી કુલ 106 સ્ટાફગણ ફરજ બજાવી રહ્યાં છે . જેમાંથી 12 જેટલા કર્મયોગીઓ કોરોના સંક્રમિત થયાં હતા , અને તમામ સ્વસ્થ થઇને ફરી પાછા ડ્યુટીમાં જોડાઇ ચૂક્યા છે .

આ પણ વાંચો :

SMC : હવેથી પાલિકાના તમામ હેલ્થ સેન્ટરો પર લોહી પેશાબની તપાસ વિનામૂલ્યે કરાશે

Surat : કોરોના છતાં સુરતમાંથી નિકાસ 4 વર્ષમાં 7 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઇ, અમેરિકા, યુરોપના દેશોમાં કાપડ હીરાની માગ સૌથી વધારે

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">