SURAT : કતારગામમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, માતા અને પુત્રીના મોતથી ખળભળાટ

Mass suicide in Katargam : સામુહિક આપઘાત કરવાનું કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

SURAT : કતારગામમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, માતા અને પુત્રીના મોતથી ખળભળાટ
SURAT : Mass suicide in Katargam, Death of mother and daughter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 4:05 PM

SURAT: સુરતના કતારગામ વિસ્તારમાં એક જ પરિવાર દ્વારા સામુહિક આપઘાતના પ્રયાસ કરવામાં આવ્યાંની ઘટના સામે આવી છે. કતારગામમાં એક જ પરીવારના લોકોએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો.આપઘાતના આ પ્રયાસમાં માતા અને પુત્રીનુ મોત થતા ખળભળાટ મચી ગયો છે. આપઘાત કરવાનું કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">