Surat: ભરનિંદ્રામાં સુતેલા પરિવાર પર છતનો પોપડો પડતા માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો, જર્જરિત આવાસ સામે ઉઠ્યા સવાલ

Surat : પાંડેસરા વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસમાં (Saraswati Awas) ભરઉંઘમાં સુતેલા પરિવાર પર સિલિંગના પોપડા પડતા એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. તો મૃતક બાળકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 21, 2021 | 12:48 PM

Surat : પાંડેસરા વિસ્તારમાં આવેલી સરસ્વતી આવાસમાં (Saraswati Awas) ભરઉંઘમાં સુતેલા પરિવાર પર સિલિંગના પોપડા પડતા એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. તો મૃતક બાળકીના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સિયા પ્રદીપ પાંડે પરિવાર સાથે સરસ્વતી આવાસમાં રહેતી હતી. રવિવારે રાતે ભોજન કર્યા બાદ બાળકી તેના પરિવાર સાથે સુઈ ગઈ હતી. બિલ્ડિંગના છતનાં પોપડાં ધડાકાભેર તૂટી પડયા હતા.

માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાળકીનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક આવાસ યોજનાના લોકો ભેગા થઇ ગયા હતા. તો પરિવારે આરોપ લગાડયો હતો કે, પોપડા પડવાની ઘટના વારંવાર બને છે પરંતુ અધિકારીઓના પાપે આ માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

તો બાળકીના પરિવારજનોએ જણાવ્યું હતું કે, આ મામલે જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. સરસ્વતી આવાસ જર્જરિત થયા હોય રી ડેવલપમેન્ટમાં ફરી બનાવી આપવા માગ કરી છે. નોંધનીય છે કે, સિયાની મોટી બહેન નાના ના ઘરે હોય તે બચી જવા પામી હતી. સિયાના પિતા ટેમ્પોચાલક હોવાનું અને માતા ધર સંભાળતી હોવાનું જાણવા મળ્યું છે.

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">