Surat : તહેવારો પહેલા કોર્પોરેશન હરકતમાં, માવા મીઠાઈના સેમ્પલો લેવાની શરૂઆત કરાતા ભેળસેળિયાઓમાં ફફડાટ

શહેરના (Surat )ભાગળ ખાતે આવેલા જથ્થાબંધ માવાનું વિતરણ કરતા વેપારીઓથી માંડીને મિઠાઈનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Surat : તહેવારો પહેલા કોર્પોરેશન હરકતમાં, માવા મીઠાઈના સેમ્પલો લેવાની શરૂઆત કરાતા ભેળસેળિયાઓમાં ફફડાટ
SMC in Action (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 12:22 PM

આગામી રક્ષાબંધન(Rakshabandhan ) સહિતના તહેવારોને ધ્યાને રાખીને મહાનગરપાલિકાનું (SMC) આરોગ્ય વિભાગ વધુ એક વખત હરકતમાં(Action ) આવ્યું છે. આજે સવારથી જ શહેરના અલગ – અલગ ઝોન વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દરોડા પાડીને માવા – મિઠાઈ સહિતના સેમ્પલો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરતાં વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આગામી સપ્તાહે રક્ષાબંધન અને ત્યારબાદ જન્માષ્ટમી સહિતના તહેવારોની સિઝનને ધ્યાને રાખીને આજે સવારથી મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરના ભાગળ ખાતે આવેલ માવા બજારમાં સેમ્પલો એકઠા કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સિવાય શહેરના અઠવા, ઉધના, સેન્ટ્રલ ઝોન અને વરાછા તથા રાંદેર સહિતના તમામ ઝોન વિસ્તારોમાં 13 અલગ – અલગ ટીમો દ્વારા પણ ફરસાણ અને મિઠાઈની દુકાનોને ત્યાં 24 જેટલા સેમ્પલો લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા.

આ સંદર્ભે વધુ માહિતી આપતાં ફુડ વિભાગના અધિકારી સમીપ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે સવારથી જ શહેરના ભાગળ ખાતે આવેલા જથ્થાબંધ માવાનું વિતરણ કરતા વેપારીઓથી માંડીને મિઠાઈનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય તમામ ઝોન વિસ્તારમાં અલગ – અલગ 13 ટીમો દ્વારા પણ સેમ્પલો એકત્રિત કરવાની ઝુંબેશ વહેલી સવારથી શરૂ કરવામાં આવતાં મિઠાઈ વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આવનારા દિવસોમાં જયારે તહેવારો આવી રહ્યા છે ત્યારે આ ઝુંબેશ હજી સઘન બનાવવામાં આવશે. અને જો અખાદ્ય સેમ્પલો સાબિત થાય તો જે તે સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી પણ કરવાની તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા બતાવવામાં આવી છે. આજે અલગ અલગ 13 ટીમોએ કાર્યવાહી કરી હતી. અને ભવિષ્યમાં જો જરૂર પડે તો આ ટીમોની સંખ્યા વધારીને મોટા પાયે ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે તેવું કોર્પોરેશનના ફૂડ વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">