Surat : આ મોંઘવારીમાં ઘી-તેલ નહીં પોષાય, હવે સુરતમાં મળી રહ્યા છે પાણીથી ચાલતા દીવા !

હાલ ઘી અને તેલની જગ્યાએ પાણીથી ચાલતા દીવા હોય તેની ડિમાન્ડ તો સ્વાભાવિક રહેવાની જ અને તે જ પ્રમાણે દેશ વિદેશમાંથી તેના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. પાણીથી ચાલતા દીવા લોકોને ખુબ પસંદ પણ પડી રહ્યા છે.

Surat : આ મોંઘવારીમાં ઘી-તેલ નહીં પોષાય, હવે સુરતમાં મળી રહ્યા છે પાણીથી ચાલતા દીવા !
પાણીથી ચાલતા દીવા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:52 PM

હાલ દરેક વસ્તુઓમાં મોંઘવારી જોવા મળી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર દરેક વસ્તુ પર પડી છે. દિવાળીએ ઘી તેલના (Ghee-Oil) ભાવ પણ વધી ગયા છે. જેથી સુરતની મહિલાઓએ ભેગા મળીને ઇકો ફ્રેન્ડલી દીવા તૈયાર કર્યા છે. આ દીવા ઘી તેલથી નહીં પણ પાણીથી (Water) પ્રગટાવી શકાય છે. આ દીવાની બેટરી લાઈવ 100 કલાક જેટલી છે.

આ દીવા ઇકો ફ્રેન્ડલી પણ છે. જેથી તે લોકોના બજેટને કોઈ પણ રીતે અસર તો કરતા જ નથી પણ સાથે સાથે તે પર્યાવરણ માટે પણ કોઈ રીતે નુકશાન કરતા નથી. આ દીવા સુરતની 6 મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. છ મહિલાએ મળીને 600 દીવા તૈયાર કાર્ય છે. ઇકો ફ્રેન્ડલી આ દીવા બનાવનાર પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે ફક્ત ગુજરાતમાંથી જ નહીં પણ દેશ વિદેશમાંથી આ પાણીથી ચાલતા દીવાની માગ આવી રહી છે. જેને લઈને તેઓ ઓર્ડર પ્રમાણે દિવા બનાવી પણ રહ્યા છે. દીવાની અંદર એક સિક્કાની સાઇઝનો સેલ ફિટ કરવામાં આવ્યો છે, જેને હાઈ ક્વોલિટી સેન્સર સાથે જોડવામાં આવ્યો છે. જેમાં પાણી નાંખતા જ તે રિયલ દીવાની જેમ ઝળહળી ઉઠે છે.

આ દીવાનું સંશોધન કરનાર પૂજા જૈનના જણાવ્યા પ્રમાણે તેઓ છ મહિનાથી દિવાળી માટે પહેલાથી જ કંઈક નવું અને ઇનોવેટિવ કરવાનો વિચાર કરી રહ્યા હતા અને તેમાં તેઓને ત્રણ મહિના પછી સફળતા મળી છે. એક કોઈન સાઈઝના સેલ અને સેન્સરની મદદથી તેઓએ આ યુનિક દીવા તૈયાર કાર્ય છે. આ દીવો બે ટીપા પાણીથી પણ ચાર કલાક ચાલી શકે તે રીતેનું પરીક્ષણ સફળ થયું છે. તેમની સાથે બીજી પાંચ મહિલાઓએ ભેગા મળીને આવા કુલ 600 જેટલા દીવા તૈયાર કર્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાલ ઘી અને તેલની જગ્યાએ પાણીથી ચાલતા દીવા હોય તેની ડિમાન્ડ તો સ્વાભાવિક રહેવાની જ અને તે જ પ્રમાણે દેશ વિદેશમાંથી તેના ઓર્ડર પણ મળવા લાગ્યા છે. પાણીથી ચાલતા દીવા લોકોને ખુબ પસંદ પણ પડી રહ્યા છે અને તેમના ક્રિએટિવ અને યુનિક વર્કના ખુબ વખાણ પણ થઇ રહ્યા છે.

આ પણ વાંચો: Surat : ફિટ રહેવા સુરતીઓએ સાઇકલ શેરિંગ પ્રોજેક્ટમાં 1 લાખ રજિસ્ટ્રેશનનો આંકડો પાર કર્યો

આ પણ વાંચો: Vadodara: નવજાત બાળક ઉઠાવી જવાની ઘટનામાં પોલીસને મળી મોટી સફળતા, આટલા લાખમાં વેચ્યું હતું બાળક

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">